Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार

Category: अन्य

કર્ણાવતી મહાનગરના આંગણે આયોજિત હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનું ઉદ્ઘાટન આજે સંતો-મહંતોની ગરિમામય ઉપસ્થિતિમાં માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shahના શુભહસ્તે સંપન્ન થયું.

Karnavati 24 News

માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના મંત્રીશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રેલવે અન્ડરપાસ, પરકોલેટિંગ વેલ, લેક ડેવલપમેન્ટ, શ્રમિક સુવિધા કેન્દ્ર, રમતગમત સંકુલ સહિત કુલ ₹651 કરોડના 37 જેટલા વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યા હતા.

Karnavati 24 News

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા અને ધાનપુર તાલુકામાં મનરેગા યોજનાના કામોમાં ૧૦૦ કરોડના ભ્રષ્ટાચાર અંગે કોંગ્રેસપક્ષનું પ્રતિનિધિ મંડળ લેશે સ્થળ મુલાકાત.

Karnavati 24 News

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગની સંકલિત બાળ વિકાસ સેવા યોજના અંતર્ગત ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન (GSPC Group)ના CSR ભંડોળ હેઠળ દેશમાં પ્રથમ વખત લાઈટ ગેજ સ્ટીલ ફ્રેમ (LGSF) ટેક્નોલોજીનો વપરાશ કરી 607 આંગણવાડી કેન્દ્રો ‘નંદઘર’ના નિર્માણ કાર્યનો ગાંધીનગર ખાતેથી ડિજિટલ શુભારંભ કરવામાં આવ્યો હતો.

Karnavati 24 News
Translate »