Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ભારતીય જનતા પાર્ટીની નરોડા ખાતે વિશાળ જનસભા

આજ રોજ ભારતીય જનતા પાર્ટીના કેન્દ્ર સરકારને સફળ 9 વર્ષ પૂર્ણ થવાના અવસરે નરોડા ખાતે વિશાળ જનસભા યોજવા માં આવી હતી તેમાં ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી શ્રી બ્રજેશભાઈ પાઠકજી ની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ (પૂર્વ) લોકસભાની વિશાળ જનસભા યોજાઈ

ગાયક કલાકર વિજય સુંવાળા સાથે વિશાળ જનસભા ના સભા નો પ્રારંભ કરવામાં આવીયો હતો

તેમાં રાજ્યના અન્ય સાંસદ ને ધારાસભ્યો ને ભાજપ ના નેતાઓ વિશાળ જનસભા હાજર રહ્યા હતા
જેમાં પૂવ મંત્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબ, જગદીશ પંચાલ,પરેશ ભાઈ રાઠવાની,જીતુભાઈ ભગત,અલ્પેશ ઠાકોર,પાયલ બેન કુકરાણી, કંચન બેન રાદડિયા, બાબુ સિંહ જાદવ, પૂવ મંત્રી વલ્ભબાપા,કુશળ ભાઈ ભટ્ટ, તમામ ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર: ચેતનસિંગ

संबंधित पोस्ट

ગુજરાતના રાજકારણમાં ચૂંટણી પહેલા ભારે હલચલ,હાર્દિક પટેલે કેસરિયા વાળું DP મુકીને કર્યો મોટો ઈશારો

Karnavati 24 News

ગુજરાતના લઠ્ઠાકાંડ મુદે સંસદમાં વિપક્ષ દ્વારા આક્રમક: સભા મોકુફીની દરખાસ્ત

Karnavati 24 News

પીએમ મોદી અરુણ જેટલી મેમોરિયલ લેક્ચરમાં ભાગ લેશે, લોકોને સંબોધશે

Karnavati 24 News

ધર્માંતરણ મામલે ગાળિયો ભીંસાયો:આમોદના કાંકરિયાના પ્રકરણમાં વધુ 6 આરોપીની ધરપકડ, 10 ઝડપાયા; 150 આદિવાસી હિન્દુનું ધર્માંતરણ કરાવ્યું હતું

પૂર્વ અમદાવાદમાં જાહેર સભા બાદ અમિત શાહનો આજે રોડ શો યોજાશે, CMનો પણ રોડ શો, જાણો બીજા નેતાનો ક્યાં છે પ્રવાસ

Admin

સુરેન્દ્રનગર ખાતે કેન્દ્રીય મંત્રી અને સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરાએ રજૂ કરેલ નવા બજેટ અંગે પોતાની પ્રતિક્રિયા આપી

Karnavati 24 News
Translate »