Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार

Author : Karnavati 24 News

4513 Posts - 0 Comments

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉત્તરોત્તર સંગીન બનાવીને નાગરિકો તથા ઉદ્યોગ-વ્યાપારને ‘ઈઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન’ આપવાના ધ્યેય સાથે રાજ્યમાં ફોરલેન માર્ગોની સાપેક્ષમાં જે હયાત પુલો અને સ્ટ્રકચર્સ સાંકડા છે તેને પહોળા કરવાના 11 કામો માટે ₹467.50 કરોડ ફાળવવાની મંજૂરી આપી છે.

Karnavati 24 News

વોર્ડ નં ૧૮ માંજલપુર કોંગ્રેસ સમિતિ વડોદરા દ્વારા આગામી સમયમાં વોર્ડ માં સંગઠન મજબૂત કરવા સાથે સાથે વોર્ડ માં કાર્યક્રમ આપવા અને પક્ષને કેવી રીતના મજબૂત કરવાના ધ્યેય ને અનુલક્ષી વોર્ડ નં ૧૮ ના મહત્વના કાર્યકર્તા મીટીંગ અને ચર્ચા વિચારણા

Karnavati 24 News

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશન રિડેવલપમેન્ટ કામગીરી અંતર્ગત ₹440 કરોડના ખર્ચે કાલુપુર અને સારંગપુર રેલવે ઓવરબ્રિજને ફોર-લેન સહિતના કામો માટે રાજ્ય સરકારના 50 ટકા શેર તરીકે ₹220 કરોડ ફાળવવા સૈદ્ધાંતિક અનુમતિ આપી છે

Karnavati 24 News
Translate »