Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશન રિડેવલપમેન્ટ કામગીરી અંતર્ગત ₹440 કરોડના ખર્ચે કાલુપુર અને સારંગપુર રેલવે ઓવરબ્રિજને ફોર-લેન સહિતના કામો માટે રાજ્ય સરકારના 50 ટકા શેર તરીકે ₹220 કરોડ ફાળવવા સૈદ્ધાંતિક અનુમતિ આપી છે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશન રિડેવલપમેન્ટ કામગીરી અંતર્ગત ₹440 કરોડના ખર્ચે કાલુપુર અને સારંગપુર રેલવે ઓવરબ્રિજને ફોર-લેન સહિતના કામો માટે રાજ્ય સરકારના 50 ટકા શેર તરીકે ₹220 કરોડ ફાળવવા સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.

આ ઉપરાંત, રાધનપુર-ભિલોટ-સુઈગામને જોડતા માર્ગ પર હયાત રેલવે ક્રોસિંગ પર નવો ઓવરબ્રિજ બનાવવા માટે ₹52.83 કરોડ ફાળવ્યા છે.

મુખ્યમંત્રીશ્રી દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મંજૂર કરવામાં આવેલ કુલ ₹272.75 કરોડની નાણાકીય સહાયથી આ ત્રણેય બ્રિજ પર ટ્રાફિકનું ભારણ ઘટશે અને સમય અને ઇંધણની બચત થવાથી નાગરિકોના ઈઝ ઓફ લિવિંગમાં વધારો થશે.

संबंधित पोस्ट

जवाहर नवोदय विद्यालय में कक्षा 6 के सेलेक्शन टेस्ट परीक्षा का परिणाम जारी

Karnavati 24 News

પાકિસ્તાને 8 ભારતીય માછીમારોને તેમની બોટ સાથે પકડી લીધા, ગોળીબારની પણ શંકા છે

Karnavati 24 News

અમરેલી સહિત સૌરાષ્ટ્ર, ગુજરાતમાં કાતિલ ઠંડીની સાથોસાથ લગ્નગાળો પણ ચાલી રહ્યો છે લગ્નગાળામાં અમરેલી એસ.ટી.તંત્રને દૈનિક આવકમાં વધારો

Admin

क्या बीयर पीने के फायदे हो सकते है, जानिए कितनी सच्चाई है इस बात पे

Karnavati 24 News

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ગિફ્ટ સિટી ખાતે ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્સચેન્જના સેન્સેક્સ ફ્યુચર્સ એન્ડ ઓપશન્સ કોન્ટ્રાકટ્સ ઓપરેશન્સનો બેલ રિંગીંગ સેરિમનીથી પ્રારંભ કરાવ્યો હતો

Karnavati 24 News

૨૫૦થી વધુ લોકો સાથે ઠગાઈ આચરનાર આરોપીને અમદાવાદ પોલીસે ઝડપી પાડ્યો

Karnavati 24 News
Translate »