Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

રોડ શો LIVE – દિલ્હી અને પંજાબ એક થઈ ગયું અમારી તૈયારી છે હવે ગુજરાતની – ભગવંત માન પંજાબના સીએમ

કેજરીવાલ અને ભગવંત માન બન્ને મુખ્ય મંત્રી અમદાવાદ પૂર્વ વિસ્તારમાં પહોંચી ચૂક્યા છે. કેજરીવાલ અને ભગવંત માન નિકોલ વિસ્તારમાં આ રોડ શોનો પ્રારંભ કર્યાે હતો.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને રોડ શો શરૂ થતાની સાથે જ જનતાને સંબોધન કરતા કહ્યું કે, ખોડીયાર માતાના મંદીરથી રોડ શોની શરૂઆત આજે કરી છે. માતાજી આશીર્વાદ, બળ અને બુદ્ધી આપે. શહીદોના સપનાઓની આઝાદી સામાન્ય લોકો સાથે શરૂ કરી છે. તેમાં સફળતા મને અહીં જ દેખાઈ રહી છે. તિરંગા યાત્રા સાથે આવ્યા છો તો દેશ ભક્તો છો તમે. તમારી દેશ ભક્તિની ઈમાનદારીમાં કોઈ કમ નથી. આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ અહીં આપણી સાથે છે.

અરવિંદ કેજરીવાર માટે આવી ભીડ કંઈ નવી નથી, આ તિરંગાઓ નવા નથી. રામલીલા ગ્રાઉન્ડમાં તિરંગાઓ ને જોવા માટે પૂરો દેશ જોવા માટે આવતો હતો ત્યારે તેઓ સ્ટેજ પર હતા. હવે દિલ્હી અને પંજાબ એક થઈ ગયું અમારી તૈયારી છે હવે ગુજરાતની છે.
એક થી દોઢ કલાકનોે આ રોડ રહેશે. લોકોના હાથમાં તિરંગો જોવા મળ્યો હતો જેથી તિરંગા યાત્રા નામ આપવામાં આવ્યું છે.

संबंधित पोस्ट

દિલ્હીના એલજીના શપથ પર હર્ષવર્ધન ગુસ્સે: પૂર્વ કેન્દ્રીય મંત્રીને ન મળી ખુરશી, ગુસ્સામાં સમારોહ છોડી દીધો

Karnavati 24 News

‘ખુદા કભી માફ નહીં કરેગા’, કેજરીવાલના નિવેદન પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, જાણો શું છે આખો મામલો

જાફરાબાદના માજી ધારાસભ્ય અને પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી મુખ્યમંત્રી સહિતના અધિકારીઓને રૂબરૂ મળી વિવિધ પ્રશ્નો બાબતે રજૂઆત કરી….

Karnavati 24 News

સુરત: યોગી આદિત્યનાથને ફરી ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી બનાવવા માટે ઓલપાડમાં મહાયજ્ઞનું કરાયું આયોજન.!

Karnavati 24 News

ટંકારાના લખધીરગઢ ગામે સહકારી અગ્રણી સ્વ. વાઘજીભાઈ બોડાની પ્રતિમાનું અનાવરણ

Karnavati 24 News

જામનગર ખાતે સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત રાજ્યકક્ષાના કૃષિ મેળાનું આયોજન કરાયું

Karnavati 24 News