Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં પ્રમુખ પદ માટેની ચુંટણી યોજાશે

ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ધરના ધરનું સ્વપ્ન સાકર કરવા પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં છે જે યોજના હેઠળ શહેરના દલવાડી સર્કલ પાસે પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટી બનાવવામાં આવી હોય જેમાં કુલ 680 આવાસો તૈયાર કરવામાં આવ્યા છે. સોસાયટીમાં વિકાસના વિવિધ મુદાઓને ધ્યાને લઈ પ્રમુખ પદની જરૂરીયાત ઉભી થતાં ચુંટણીનું આયોજન કરવામાં આવ્યું છે.

આગામી તા. ૦૯-૦૧-૨૦૨૦ ને રવિવારના રોજ સવારે ૭ થી સાંજે ૫ વાગ્યા સુધી મતદાન યોજાશે ચુંટણીમાં પ્રમુખ પદ માટે જીતેન્દ્રભાઈ પ્રકાશભાઈ પીઠડીયા, મણીલાલ મોહનભાઈ વિઠલાણી અને રાજુભાઈ વાસુદેવભાઈ ભંભાણી એમ ત્રણ ઉમેદવારો મેદાનમાં જોવા મળે છે તા. ૩૧ ડીસેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે અને બાદમાં ચુંટણી ચિત્ર સ્પષ્ટ થશે

संबंधित पोस्ट

જિલ્લા ભાજપ પ્રમુખના નિવેદનથી કારડીયા રાજપૂત સમાજમાં રોષ યથાવત . . .

Karnavati 24 News

Nitish after taking oath as Bihar CM: ‘PM Modi won in 2014, but will he…’

ગુજરાત આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોશિયલ મીડિયાના માધ્યમથી સ્વાગત કરતા જવાહરભાઈ ચાવડા

Karnavati 24 News

અરવિંદ કેજરીવાલ, ભગવંત માનના રોડ શો હજારોની સંખ્યામાં જોવા મળી રહી છે ભીડ

Karnavati 24 News

सरकारी कर्मचारी ध्यान दें: 1.1.2004 तारीख से जुड़ा अहम सवाल उठा संसद में, पढ़ें केंद्रीय मंत्री जितेंद्र सिंह का जवाब

Admin

 જામનગર ભાજપના પૂર્વ પ્રમુખ હસમુખ હિંડોચાની ગોવા શીપ યાર્ડના ડાયરેકટર પદે વરણી

Karnavati 24 News
Translate »