Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં પ્રમુખ પદ માટેની ચુંટણી યોજાશે

ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ધરના ધરનું સ્વપ્ન સાકર કરવા પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં છે જે યોજના હેઠળ શહેરના દલવાડી સર્કલ પાસે પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટી બનાવવામાં આવી હોય જેમાં કુલ 680 આવાસો તૈયાર કરવામાં આવ્યા છે. સોસાયટીમાં વિકાસના વિવિધ મુદાઓને ધ્યાને લઈ પ્રમુખ પદની જરૂરીયાત ઉભી થતાં ચુંટણીનું આયોજન કરવામાં આવ્યું છે.

આગામી તા. ૦૯-૦૧-૨૦૨૦ ને રવિવારના રોજ સવારે ૭ થી સાંજે ૫ વાગ્યા સુધી મતદાન યોજાશે ચુંટણીમાં પ્રમુખ પદ માટે જીતેન્દ્રભાઈ પ્રકાશભાઈ પીઠડીયા, મણીલાલ મોહનભાઈ વિઠલાણી અને રાજુભાઈ વાસુદેવભાઈ ભંભાણી એમ ત્રણ ઉમેદવારો મેદાનમાં જોવા મળે છે તા. ૩૧ ડીસેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે અને બાદમાં ચુંટણી ચિત્ર સ્પષ્ટ થશે

संबंधित पोस्ट

ચીનનું જહાજ શ્રીલંકા પહોંચતા ભારતે જાસૂસીની આશંકા વ્યકત કરી હતી

Karnavati 24 News

સ્વતંત્રતાના અમૃત મહોત્સવ પર ક્યુબાએ પોસ્ટેજ સ્ટેમ્પ બહાર પાડ્યો, બંને દેશો વચ્ચે FOC વાટાઘાટો

Karnavati 24 News

દરીયાઇ મહેલની સુંદરતા થશે પુૃનર્જીવિત, ફેઝ-ર માટે રૂા.૧૭ કરોડ ૩૪ લાખ મંજૂર

Karnavati 24 News

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં દાહોદનાં ઝાલોદ ખાતે સહભાગી થશે

Karnavati 24 News

જૂનાગઢ જિલ્લામાં 23277 નવા મતદારોનો ઉમેરો, કુલ મતદારોની સંખ્યા 12.66 લાખ

Karnavati 24 News

બે તાલુકાની 71 પ્રાથમિક શાળાના 320 જોખમી ઓરડા તોડીને નવા બનાવાશે

Translate »