Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

 ઉલ્લાસભેર વાતાવરણમાં જામનગર વકીલ મંડળની ચૂંટણીનું મતદાન

જામનગર બાર એસ.ના આગામી વર્ષના હોદ્દેદારોની વરણી માટે આજે સવારે 9:30 વાગ્યાથી 4:30 વાગ્યા સુધી મતદાન યોજાશે. શહેરના જુના વકીલ મંડળ ખાતે આયોજિત મતદાન પ્રક્રિયામાં સવારથી જ ઉત્સાહપૂર્ણ વાતાવરણ મતદાન કરવામાં આવી રહ્યું છે. જેમાં જામનગર વકીલ મંડળના 1100 સભ્યો, મતદારો પોતાના મતદાન અધિકારનો ઉપયોગ શે. ત્યારબાદ સાંજે મતદાન હાથ ધરાયા બાદ પરિણામ જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પ્રમુખપદ માટે બાર એસોના વર્તમાન પ્રમુખ ભરતભાઈ સુવા તથા નાથાભાઈ ગોહિલ અને ઉપપ્રમુખ પદ માટે અશોકભાઈ જોશી, ભરતસિંહ જાડેજા વચ્ચે ચૂંટણી જંગ જામશે. આ ઉપરાંત મંત્રી માટે મનોજભાઈ ઝવેરી , કિશોરસિંહ ઝાલા , ગીરીશભાઈ સરવૈયા , સહમંત્રી માટે અશરફઅલી ઘોરી , જાગૃતિબેન જોગડિયા , વનરાજસિંહ ચુડાસમા , લાયબ્રેરી મંત્રી તરીકે જાડેજા જયદેવસિંહ , માજોઠી એઝાઝ મેદાનમાં છે. ખજાનચી તરીકે નારણભાઇ ગઢવી બીનહરીફ થયા છે તથા કારોબારી સભ્યોની 7 બેઠક માટે ઠાકર મૃગેનભાઇ , ભાલારા દિપક્ભાઇ , કે.કે.વિસરિયા , મિતુલ હરવા , હોરિયા સચીનભાઇ , ગચ્છર દિપકભાઇ , સફિયા અહમદભાઇ , કેંચવા રધુવીરસિંહ , શૈલેષભાઇ સોલંકી , મણીયા૨ નયનભાઇ , પોપટ મોહીનીબેન , પરેશભાઈ ગણાત્રા વચ્ચે ચૂંટણીનો ખેલ ખેલાઇ રહ્યો છે.

संबंधित पोस्ट

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: PM મોદીને ગુજરાત ચૂંટણીમાં બાટલા હાઉસ યાદ આવ્યું, આતંકવાદ પર કોંગ્રેસને ઘેરી

Admin

રાજયમાં જમીન રી સર્વેની મુદત 1 વર્ષ વધારાઈ: તમામ વાંધા અરજીઓનો નિકાલ લવાશે

Karnavati 24 News

Nitish after taking oath as Bihar CM: ‘PM Modi won in 2014, but will he…’

ગોરખનાથ મંદિરમાં યોગીએ 600થી વધુ ફરિયાદો સાંભળીઃ BSF જવાન બોલ્યા- મારો દીકરો મારી હત્યા કરીને સરકારી નોકરી મેળવવા માંગે છે

Karnavati 24 News

3જીએ જિલ્લા ભાજપનો સ્નેહ મિલન કાર્યક્રમ સી આર પાટીલ રહેશે હાજર કમલમનડિયાદમાં તબક્કાવાર બેઠકો સંપન્ન

Karnavati 24 News

આપ પાર્ટીએ નકસલવાદનું સુઘરેલુ વર્ઝન છે, ભારતને તોડવાની રાજનીતિ કરવા દેશભરમાં ફરી રહી છે. પ્રદિપસિંહ વાધેલા

Admin
Translate »