Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

 ઉલ્લાસભેર વાતાવરણમાં જામનગર વકીલ મંડળની ચૂંટણીનું મતદાન

જામનગર બાર એસ.ના આગામી વર્ષના હોદ્દેદારોની વરણી માટે આજે સવારે 9:30 વાગ્યાથી 4:30 વાગ્યા સુધી મતદાન યોજાશે. શહેરના જુના વકીલ મંડળ ખાતે આયોજિત મતદાન પ્રક્રિયામાં સવારથી જ ઉત્સાહપૂર્ણ વાતાવરણ મતદાન કરવામાં આવી રહ્યું છે. જેમાં જામનગર વકીલ મંડળના 1100 સભ્યો, મતદારો પોતાના મતદાન અધિકારનો ઉપયોગ શે. ત્યારબાદ સાંજે મતદાન હાથ ધરાયા બાદ પરિણામ જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પ્રમુખપદ માટે બાર એસોના વર્તમાન પ્રમુખ ભરતભાઈ સુવા તથા નાથાભાઈ ગોહિલ અને ઉપપ્રમુખ પદ માટે અશોકભાઈ જોશી, ભરતસિંહ જાડેજા વચ્ચે ચૂંટણી જંગ જામશે. આ ઉપરાંત મંત્રી માટે મનોજભાઈ ઝવેરી , કિશોરસિંહ ઝાલા , ગીરીશભાઈ સરવૈયા , સહમંત્રી માટે અશરફઅલી ઘોરી , જાગૃતિબેન જોગડિયા , વનરાજસિંહ ચુડાસમા , લાયબ્રેરી મંત્રી તરીકે જાડેજા જયદેવસિંહ , માજોઠી એઝાઝ મેદાનમાં છે. ખજાનચી તરીકે નારણભાઇ ગઢવી બીનહરીફ થયા છે તથા કારોબારી સભ્યોની 7 બેઠક માટે ઠાકર મૃગેનભાઇ , ભાલારા દિપક્ભાઇ , કે.કે.વિસરિયા , મિતુલ હરવા , હોરિયા સચીનભાઇ , ગચ્છર દિપકભાઇ , સફિયા અહમદભાઇ , કેંચવા રધુવીરસિંહ , શૈલેષભાઇ સોલંકી , મણીયા૨ નયનભાઇ , પોપટ મોહીનીબેન , પરેશભાઈ ગણાત્રા વચ્ચે ચૂંટણીનો ખેલ ખેલાઇ રહ્યો છે.

संबंधित पोस्ट

 વોર્ડનં.૧૭માં આનંદ નગર અને સાધના સોસાયટી માં આશરે ૪૪ લાખ ના પેવર કામનું (ડામર કામ ) ખાતમુહુર્ત કરતા કોર્પોરેટરશ્રીઓ.

Karnavati 24 News

મિશન સૌરાષ્ટ્રને લઈને કેજરીવાલનો ફરી કાઠીયાવાડનો પ્રવાસ, બીજેપી-કોંગ્રેસની ચિંતા વધારી શકે છે

Karnavati 24 News

આસામના સીએમ હિમંત બિસ્વા સરમાએ રાહુલ ગાંધી વિષે આપ્યું આ નિવેદન

પાકિસ્તાની મીડિયાએ પણ આપી દીધી પીએમ શાહબાઝને સલાહ, ‘સમય છે, ભારત સાથે સંબંધો સુધારી લો’

Karnavati 24 News

સપાનો ખુલ્લો પત્રઃ શિવપાલ-રાજભરને અખિલેશે કટાક્ષ કર્યો, કહ્યું- જ્યાં તમને વધુ સન્માન મળે, તમે ત્યાં જવા માટે સ્વતંત્ર છો

Karnavati 24 News

Nishikant Dubey News: दिल्ली विश्वविद्यालय ने साफ किया, निशिकांत दुबे नहीं रहे हैं उनके छात्र

Admin