Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

હિન્દૂ પરિષદના મહામંત્રી પ્રવિણ તોગડીયા દાહોદની મુલાકાતે

દાહોદના કાર્યકર્તાઓની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને જણાવ્યું કે, દેશ અને દુનિયામાં ઝડપથી કોરોના ફેલાઈ રહ્યું છે અને કોરોનાની ત્રીજી લહેર આવવાની શકયતાં દર્શાવી હતી. કોરોનાની ત્રીજી લહેર આવે તે પહેલા સરકાર હોસ્પિટલોમાં પલંગની, દવા, ઓક્સિજન, હોસ્પિટલના સ્ટાફમાં વધારો કરે આવી આશા દર્શાવી હતો અને લોકો પણ કોરોના વધે તે પહેલા કોરોનાથી બચવા સોસીયલ ડિસ્ટ્‌ન્સ, માસ્ક અને સેનેટાઇઝરનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં હતી સાથે સાથે એમ પણ જણાવ્યું છે જ્યારે સાઉદી અરેબિયા પર તબદીલી જમાત પર પ્રતિબંધ લગાવ્યો છે ત્યારે તબદીલી જમાતનો કેન્દ્ર ભારત છે જેમાં તબદીલી જમાતનું ભારતમાં પણ પ્રતિબંધ કરવામાં આવે એવી માંગ કેન્દ્ર સરકાર પાસે માંગ કરી હતી વધુમાં પ્રવિણ તોગડીયા દ્વારા જણાવ્યાં અનુસાર, હિન્દુઓની ઘટતી જન સંખ્યા સામે ચિંતા વ્યક્ત કરી હતી કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય રેલી કાઢી પ્રવિણ તોગડીયાનું સ્વાગત કર્યું હતું.

संबंधित पोस्ट

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મતદાન બાદ ગુજરાતની ચૂંટણીમાં પ્રથમ વખત મીડિયા સમક્ષ કહી આ વાત, જાણો શું કહ્યું

Admin

રાજકોટ જિલ્લામાં નારી વંદન ઉત્સવની ઉજવણી ને અનુલક્ષીને જિલ્લા કલેકટર શ્રી અરુણ મહેશ બાબુ ના અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાઇ હતી

Karnavati 24 News

EWS કોટા પર ફક્ત સામાન્ય વર્ગનો અધિકાર -કેન્દ્ર સરકાર .

અમિત શાહનું રાજભવનમાં રાજ્યપાલે કર્યુ સ્વાગત, સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ભાગ લેશે

Karnavati 24 News

સુરેન્દ્રનગર જીલ્લા ભાજપ દ્વારા સૌ પ્રથમ વખત મીડિયા કર્મીઓ સાથે સીધા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

Karnavati 24 News

ભાજપ જ ગાંધીજીના હત્યારા નો વિષય આપી સસ્પેન્ડ કરવાના ખેલ કરે છે:- કોંગ્રેસ

Karnavati 24 News
Translate »