Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

વિધાનસભાની ચૂંટણી નજીક આવતા પક્ષપલટાનો દોર શરૂ : સુરત જિલ્લા કોંગ્રેસના માજી પ્રમુખ ભાજપમાં જોડાયા

સુરત જિલ્લા ભાજપ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ટાઉનહોલ ખાતે જિલ્લા કારોબારી નું આયોજન કરાયું હતું . જિલ્લા કારોબારી બેઠકમાં આગામી ચૂંટણી ને લઈ ને ચર્ચા કરવમાં આવી હતી . તેમજ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ આગામી દિવસો માં વિવિધ  કર્યક્રમ નું આયોજન થયું છે. એ કાર્યક્રમો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. તેમજ જિલ્લા ના ધારાસભ્યો ને પક્ષ ની બાકી રહેલ કામગીરી વહેલી પુરી કરવા અંગે પણ ટકોર કરવામાં આવી હતી. જિલ્લા કારોબારી માં પક્ષ પલટા નો દોર પણ જોવા મળ્યો હતો. જેમાં  સુરત જિલ્લા કોંગ્રેસ ના માજી પ્રમુખ અને પીઢ સહકારી આગેવાન અને એ પી એમ સી ના ડિરેકટર મોહન ભાટિયા આજે વિધિવત ભાજપ માં જોડાયા હતા. મોહન ભાટિયા સાથે ચોર્યાસી તાલુકા કોંગ્રેસ પ્રમુખ અલ્કેશ ભાઈ પટેલ સહિત 150 થી વધુ કાર્યકરો ભાજપ માં જોડાયા હતા.  કારોબારી માં તમામ ને આવકારી ભાજપ માં  ખેસ પહેરાવી આવકર આપ્યો હતો.  આગામી 14 મી ના રોજ જિલ્લા ભાજપ દ્વારા આઝાદી ના 75 વર્ષ નિમિત્તે 75 બળદ ગાડા સાથે તિરંગા યાત્રા પણ કાઢવનું આયોજન ની જાહેરાત કરી હતી. સાથે જ વન ડે વન ડિસ્ટ્રીકટ કાર્યક્રમ માં સી આર પાટીલ ને બહેનો એ કરેલ રજુઆત પગલે  ભજન મંડળી ને પણ જરૂરી સાધનો નું કારોબારી માં વિતરણ કરવમાં આવ્યું હતું.

संबंधित पोस्ट

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 વાગે કાર્યકર્તાઓને વર્ચ્યુઅલી સંબોધશે

Karnavati 24 News

ઝૂંપડપટ્ટી વસાહતની ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર

Karnavati 24 News

ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાના ધર્મપત્ની મેંદરડામાં આંબેડકર ચોક ગરબી મંડળમાં હાજરી આપી ગરબે રમ્યા

દેશમાં એવું વાતાવરણ કોંગ્રેસે બનાવ્યું હતું કે ભ્રષ્ટાચાર વિના કોઇ કામ જ ન થાય – નરેન્દ્રભાઇ મોદી

Admin

રોજના 7 રૂપિયા બચાવીને 60 હજાર પેન્શન મેળવો! કરમુક્તિ પણ, જાણો આ યોજનાની વિગતો

Karnavati 24 News

ચીનનું જહાજ શ્રીલંકા પહોંચતા ભારતે જાસૂસીની આશંકા વ્યકત કરી હતી

Karnavati 24 News