Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

તિરંગા યાત્રા : સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા શુક્રવારે ભવ્ય તિરંગા યાત્રા યોજાશે

પ્રધાનમંત્રી શ્રી.નરેન્દ્રભાઈ મોદીના અભિયાન ને વધુ વેગ વંતુ બનાવા માટે સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ મનાવામાં આવી રહ્યું છે જે અંતર્ગત અનેક જગ્યા એ તિરંગા યાત્રા નું આયોજન રોજે રોજ થઇ રહ્યું છે ત્યારે આ  આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત ૭૫ વર્ષની ઉજવણી નિમિતે હર ઘર તિરંગા અભિયાન હેઠળ લોક જાગૃતિના ભાગરૂપે  સ્વનિર્ભર શાળા સંચાલક દ્વારા પણ એક મોટું આયોજન કરવામાં આવ્યું છે , જ્યાં આગામી શુક્રવારના રોજ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે,

 

જ્યાં મહત્વનું છે કે આ અંગે વિસ્તૃત માહિતી બાબતે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.જ્યાં પત્રકાર પરિષદમાં જણાવ્યા અનુસાર ભવ્ય તિરંગા યાત્રા આગામી જે આગામી તારીખ ૧૨મી એટલે કે શુક્રવારના રોજ સવારે ૮;30 કલાકે કાપોદ્રા ખાતે આવેલી ધારુકાવાળા કોલેજ ગ્રાઉન્ડ ખાતેથી નીકળશે, અને વરાછા, મિનીબજાર, થઇ શરદાર ચોક ખાતે આ ભવ્ય તિરંગા યાત્રાનું સમાપન થશે, જ્યાં આ તિરંગા યાત્રામાં અંદાજે ૪૫૦ થી વધુ શાળાના સંચાલકો, આચાર્ય, શિક્ષક મિત્રો, અને વિદ્યાર્થીઓ સ્કાઉટ બેન્ડ અને ડીજેના તાલે ભવ્ય તિરંગા યાત્રામાં સહભાગી બનશે. ત્યારે આ ઉપરાંત ૫૦ જેટલા બુલેટ અને ૨૦૦ જેટલી બાઈક સાથે આ તિરંગા યાત્રનું આયોજન કરવામાં આવ્યું છે. જયારે મહત્વનું છે કે આ તિરંગા યાત્રામાં અંદાજે બે હજાર લોકો જોડાશે અને પોતાની દેશ પ્રેમની લાગણી દર્શાવશે.

संबंधित पोस्ट

SAIL Recruitment 2022 – Apply Online For 333 Executive & Non Executive पदों के लिए भर्ती, जानिए जानकारी सम्पूर्ण एक बार में।

Karnavati 24 News

 વાઘોડિયા રોડ પર તુટેલા ઢાંકણામાંથી ગાય વરસાદી કાંસમાં ખાબકી, ફાયર જવાનોએ રેસ્ક્યૂ કરી

Karnavati 24 News

अक्षय कुमार की बेटी नितारा हाइट में हो गई हैं पापा के कंधे तक, लेटेस्ट PHOTO देख कर फैंस बोले- ये तो मम्मी ट्विंकल खन्ना जैसी दिखती है

Admin

भारत में खरीदने के लिए अगला बिटकॉइन कैसे चुनें

Admin

उत्तर प्रदेश में आज से प्लेटफार्म टिकटों के घट गए दाम

Admin

રાજ્યમાં આગામી 5 દિવસમાં આ વિસ્તારોમાં વરસાદની આગાહી, 8 ઓગષ્ટ પછી ભારે વરસાદ

Karnavati 24 News