Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

ભારત માં આ કેરી થી ખેડૂત લાખો રૂપિયા નો નફો કરે છે

હાલ ભારતમાં કેરીને લોકોનું સૌથી પ્રિય ફળ મનાય છે. આ ઉપરાંત અહીં સારી ગુણવત્તાની કેરી ખાવા મ લોકો સારી એવી રકમ ખર્ચવા હમેશા તૈયારી માં જ હોઈ છે . આથી જ અહીંયા અનેક પ્રકારની કેરીઓ મળે છે તો તમને એ જણાવી એ કે મધ્યપ્રદેશના જબલપુરમાં આ પ્રકારની કેરી ઉગાડાય છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 2 લાખ 70 હજાર રૂપિયા પ્રતિ કિલો છે. જો કે આ પાક મુખ્ય રીતે જાપાન નો છે.

Tayo no Tamango નામની આ કેરીની કિંમત વધુ સૌથી વધારે હોવાથી તેની સુરક્ષા માં વ્યવસ્થા કરાય છે. . જેમાં મધ્યપ્રદેશ ના આ વ્યક્તિ જણાવે છે કે આ કેરીને એગ ઓફ સન એટલે કે એગ ઓફ સન પણ કહે છે. જેમાં છેલ્લા કેટલાક વર્ષોમાં આ કેરી ઘણી ચર્ચામાં રહી છે.

આ કેરી તેની કિંમત થી ચર્ચામાં છે હાલ આ જાત જાપાન વધારે ઉગાડાય છે અને પોલી હાઉસમાં ઉગાડાય છે, જો કે ભારતમાં પરંતુ સંકલ્પ સિંહ પરિહારે તેને પોતાની જમીન પર ખુલ્લા વાતાવરણમાં ઉગાડ્યો છે. તે કહે છે કે શરૂઆતમાં તેણે 4 એકરના બગીચામાં આંબાના કેટલાક વૃક્ષ વાવ્યા હતા. ત્યારે તેના બગીચામાં હવે તેની પાસે 14 વર્ણસંકર અને છ વિદેશી જાતના આંબના વૃક્ષ છે

संबंधित पोस्ट

વિવિધ શાળાઓમાં​​​​​​​ માટીના ગણપતિ નિર્માણનું પ્રત્યક્ષ નિદર્શન સાથે માર્ગદર્શન . . .

Karnavati 24 News

વાપી જીપીસીબી-પોલીસની ઓળખ છે હું આ જગ્યાએ કેમિકલ વેસ્ટ ખાલી કરું છું મને કોઈ રોકી નહીં શકે કરવડમાં ભંગારીયાની ધમકી

Karnavati 24 News

પીએમ બનાસકાંઠામાં પાણીની સમસ્યાઓનું સમાધાન કરતા વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત કરશે, લોકો સભા સ્થળ પર પહોંચ્યા

Admin

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત ખાતેના પ્રવાસ કાર્યક્રમના આયોજન અર્થે બેઠક યોજાઈ.

Karnavati 24 News

છેલ્લાં આઠ વર્ષથી સગીર બાળાના અપહરણના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડી તથા ભોગબનનારને શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી.

Karnavati 24 News

અમિત શાહની આજે 5 જિલ્લાઓમાં સભા, અમદાવાદમાં પણ આવશે શાહ

Admin
Translate »