Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ

દેશમાં કોરોના કેસો ઘટ્યા, 30,615 કેસો નોંધાયાજ્યારે 514 દર્દીઓના મોત કોરોનાથી થયા

દેશમાં પણ કોરોના કેસોમાં ઘટાડો રાજ્યની જેમ જીવ મળી રહ્યો છે. દેશમાં નવા 30 હજાર કેસો નોંધાયા હતા જ્યારે 514 દર્દીઓના મોત કોરોનાથી થયા હતા. ખાસ કરીને કોરોના ની ત્રીજી લહેરે શરૂઆતમાં કોરોના કેસોની રફતાર વધારી હતી તેમાં બિલકુલ ઓછા કેસો સામે આવી રહ્યા છે.

કેશો ઘટી રહ્યા હોવાથી લોકોએ પણ કોરોનાના કારણે અત્યારે રાહત અનુભવી છે. ખાસ કરીને કોરોનામાં જે રીતે કેસોની રફતાર જોવા મળી હતી તેની સરખામણીમાં તાજેતરની સ્થિતિ સુધરી છે. એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 3 લાખ 7 હજાર થઈ છે. દેશમાં 4 કરોડ 18 લાખ લોકો ચેપ મુક્ત બન્યા છે.

જો કે કેરળમાં હજુ પણ કેસોની સંખ્યા વધારે જોવા મળી રહી છે સૈનિક કેસોમાં વધારો જોવા મળ્યો છે 10 હજારની આસપાસ કોરોનામાં કેસો નોંધાઈ રહ્યા છે કોરોનાથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા કેરળમાં 64 લાખ 28 હજારથી વધી છે.

જો કે ગુજરાત, દિલ્હી મુંબઈ જેવા રાજ્યો અને શહેરોમાં કોરોના કાબૂ પર આવ્યો છે. જેથી મહારાષ્ટ્ર અને ગુજરાત સરકાર માસ્ક ફ્રી રાજ્ય કરવાની વિચારણા કરે છે.

संबंधित पोस्ट

દીવ જિલ્લા કલેકટર સલોની રાયનો વિદાયમાન, નવા કલેકટરને આવકારમાં આવ્યા

Karnavati 24 News

UK ના પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સન આજથી બે દિવસની ભારતની મુલાકાતે..

Karnavati 24 News

અકસ્માતો અટકાવવા સરકારનું વધુ એક પગલું, સીટ બેલ્ટ એલાર્મને બ્લોક કરનાર ડિવાઇસ પર લાગશે પ્રતિબંધ!

Karnavati 24 News

હોલેન્ડ દક્ષિણ યુપીમાં ડેરી ટ્રેડિંગ સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપવાની યોજના ધરાવે છે

‘કાશ્મીરમાં સિનેમાના નામે ગંદકી સહન નહીં કરીએ’, આતંકવાદી સંગઠન TRFની ધમકી

Karnavati 24 News

દેશના પ્રથમ નેનો યુરિયા પ્લાન્ટનું ઉદ્ઘાટનઃ મોદીએ કહ્યું- 8 વર્ષ પહેલા ખેડૂતો યુરિયા માટે લાકડીઓ ખાતા હતા, અમે 5 બંધ ફેક્ટરીઓ ખોલી

Karnavati 24 News