Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ

દેશમાં કોરોના કેસો ઘટ્યા, 30,615 કેસો નોંધાયાજ્યારે 514 દર્દીઓના મોત કોરોનાથી થયા

દેશમાં પણ કોરોના કેસોમાં ઘટાડો રાજ્યની જેમ જીવ મળી રહ્યો છે. દેશમાં નવા 30 હજાર કેસો નોંધાયા હતા જ્યારે 514 દર્દીઓના મોત કોરોનાથી થયા હતા. ખાસ કરીને કોરોના ની ત્રીજી લહેરે શરૂઆતમાં કોરોના કેસોની રફતાર વધારી હતી તેમાં બિલકુલ ઓછા કેસો સામે આવી રહ્યા છે.

કેશો ઘટી રહ્યા હોવાથી લોકોએ પણ કોરોનાના કારણે અત્યારે રાહત અનુભવી છે. ખાસ કરીને કોરોનામાં જે રીતે કેસોની રફતાર જોવા મળી હતી તેની સરખામણીમાં તાજેતરની સ્થિતિ સુધરી છે. એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 3 લાખ 7 હજાર થઈ છે. દેશમાં 4 કરોડ 18 લાખ લોકો ચેપ મુક્ત બન્યા છે.

જો કે કેરળમાં હજુ પણ કેસોની સંખ્યા વધારે જોવા મળી રહી છે સૈનિક કેસોમાં વધારો જોવા મળ્યો છે 10 હજારની આસપાસ કોરોનામાં કેસો નોંધાઈ રહ્યા છે કોરોનાથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા કેરળમાં 64 લાખ 28 હજારથી વધી છે.

જો કે ગુજરાત, દિલ્હી મુંબઈ જેવા રાજ્યો અને શહેરોમાં કોરોના કાબૂ પર આવ્યો છે. જેથી મહારાષ્ટ્ર અને ગુજરાત સરકાર માસ્ક ફ્રી રાજ્ય કરવાની વિચારણા કરે છે.

संबंधित पोस्ट

એક્સક્લુઝિવ: અમેરિકન ગુજરાતીએ ટ્રક કંપની AMW, Tritonને રૂ.માં હસ્તગત કરી. 400-600 કરોડ

છેલ્લા 2 વર્ષમાં વધતી જતી મોંધવારીથી લોકોનું બજેટ ખોરવાયું જાણો ત્રણ વર્ષમાં પેટ્રોલ સહીત કઈ ચીજોમાં જોવા મળી મોંઘવારી

Karnavati 24 News

VSSC માં ભરતી 2022 માટે એપ્લિકેશન માટે ફોર્મ આવ્યું બહાર

Karnavati 24 News

સોનુ ખરીદતા પહેલા આટલું વિચારજો સોનુ ખરીદનાર વ્યક્તિ માટે ખરાબ સમાચાર

Karnavati 24 News

ભારતમાં પણ શ્રીલંકા જેવી આર્થિક બદહાલીનો ડર! PM આવાસ પર ડોભાલ અને સચિવોની બેઠકમાં ઉઠ્યા સવાલ

Karnavati 24 News

હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત યોજાયેલી શાળાકીય સ્પર્ધામાં જિલ્લાના ૯૮,૭૫૭ વિદ્યાર્થીઓએ ભાગ લીધો

Karnavati 24 News
Translate »