Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ

દેશમાં કોરોના કેસો ઘટ્યા, 30,615 કેસો નોંધાયાજ્યારે 514 દર્દીઓના મોત કોરોનાથી થયા

દેશમાં પણ કોરોના કેસોમાં ઘટાડો રાજ્યની જેમ જીવ મળી રહ્યો છે. દેશમાં નવા 30 હજાર કેસો નોંધાયા હતા જ્યારે 514 દર્દીઓના મોત કોરોનાથી થયા હતા. ખાસ કરીને કોરોના ની ત્રીજી લહેરે શરૂઆતમાં કોરોના કેસોની રફતાર વધારી હતી તેમાં બિલકુલ ઓછા કેસો સામે આવી રહ્યા છે.

કેશો ઘટી રહ્યા હોવાથી લોકોએ પણ કોરોનાના કારણે અત્યારે રાહત અનુભવી છે. ખાસ કરીને કોરોનામાં જે રીતે કેસોની રફતાર જોવા મળી હતી તેની સરખામણીમાં તાજેતરની સ્થિતિ સુધરી છે. એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 3 લાખ 7 હજાર થઈ છે. દેશમાં 4 કરોડ 18 લાખ લોકો ચેપ મુક્ત બન્યા છે.

જો કે કેરળમાં હજુ પણ કેસોની સંખ્યા વધારે જોવા મળી રહી છે સૈનિક કેસોમાં વધારો જોવા મળ્યો છે 10 હજારની આસપાસ કોરોનામાં કેસો નોંધાઈ રહ્યા છે કોરોનાથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા કેરળમાં 64 લાખ 28 હજારથી વધી છે.

જો કે ગુજરાત, દિલ્હી મુંબઈ જેવા રાજ્યો અને શહેરોમાં કોરોના કાબૂ પર આવ્યો છે. જેથી મહારાષ્ટ્ર અને ગુજરાત સરકાર માસ્ક ફ્રી રાજ્ય કરવાની વિચારણા કરે છે.

संबंधित पोस्ट

નાઈજીરિયામાં પોલીસને મોટી સફળતા મળી છે, લગભગ 100 અપહરણ લોકોને બિનશરતી બચાવી

Karnavati 24 News

SC એ ફગાવી જસ્ટિસ ડીવાય ચંદ્રચુડને CJI બનતા રોકવાની અરજી, જણાવ્યું આ કારણ

Admin

25 રૂપિયામાં ત્રિરંગો, સેલ્ફી પોઈન્ટ : કેન્દ્ર કેવી રીતે દરેક ઘરમાં ત્રિરંગાને હિટ બનાવશે

Karnavati 24 News

લતાજીને શ્રદ્ધાંજલિ આપવા ખોડલધામ મંદિરમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો

Karnavati 24 News

ભારતમાં મંકીપોક્સના પ્રથમ કેસને કારણે ગભરાટ, કેરળના પાંચ જિલ્લામાં હાઈ એલર્ટ જારી

Karnavati 24 News

મન કી બાતનો 89મો એપિસોડ: પીએમ મોદીએ કહ્યું- સ્ટાર્ટઅપ્સની દુનિયા નવા ભારતનું પ્રતિબિંબ છે, દેશમાં યુનિકોર્નની સંખ્યા 100ને વટાવી ગઈ છે

Karnavati 24 News