Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ

સોનુ ખરીદતા પહેલા આટલું વિચારજો સોનુ ખરીદનાર વ્યક્તિ માટે ખરાબ સમાચાર

સોનાના ભાવમાં વધારા ઘટાડા ની વચ્ચે છેલ્લા કેટલાય સમયથી આ બન્નેની કિંમત સતત ઘટી રહી હતી જો કે હાલમાં આ કિંમત માં નોંધપાત્ર વધારો થયો છે . જેથી સોનુ કે ચાંદી ગ્રાહકો માટે આ ખરાબ સમાચાર કહી શકાય

*સોના ચાંદીનાં ભાવ માં વધારો*
છેલ્લા દિવસોથી સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળ્યા પછી, આજે સોનાનાં ભાવમાં અણધાર્યો ઉછાળ જોવાયો હતો . ત્યારે આજે સોનાના ભાવ 50 હજારનાં આંકડાને પાર કરી ગયા છે. . હાલમાં ભારતીય બજારમાં મંગળવારે સોના- ચાંદીનાં ભાવમાં ફરી ઉછાળો જોવા મળ્યો છે, જ્યાં 999 પ્યોરીટીનું 10 ગ્રામ સોનું 51757 રૂપિયા પર પહોંચી ગયું છે, તો ચાંદીનાં રેટ 68 હજારની પાર જતા જોવા મળ્યા હતા .

*જાણો હાલના ભાવ*
સોના ચાંદીનાં ભાવ રોજ રોજ દિવસમાં બે વાર બદલાતા હોઈ છે. જ્યારે એકવાર સવારે અને બીજી વાર સાંજે. 999 પ્યોરીટીનું 10 ગ્રામ સોનું આજે 51757 રૂપિયા અને 995 પ્યોરીટીવાળું સોનું 51550માં કારોબાર કરી રહ્યું છે. જો કે 916 શુદ્ધતાવાળા સોનાનાં ભાવ વધીને 47409 રૂપિયા પહોંચી ગયા છે.

*જો કે આ રીતે થઇ શકશે શુદ્ધતાની જાણ*
જ્વેલરીની તમામ શુદ્ધતા માપવાના પ્રકારો એક જ હોય છે. જેમાં હોલમાર્ક સતાહે જોડાયેલ ઘણા પ્રકારના નિશાન જોઈ શાકય છે, આ નિશાનોનાં માધ્યમથી જ્વેલરીની શુદ્ધતા માપી શકાય છે. આમાં ભાવ એક કેરેટ થી માંડીને હોઈ છે

संबंधित पोस्ट

પાકિસ્તાને 8 ભારતીય માછીમારોને તેમની બોટ સાથે પકડી લીધા, ગોળીબારની પણ શંકા છે

Karnavati 24 News

પ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજનાઃ 1.50 રૂપિયામાં મહિને 2 લાખ રૂપિયાનો વીમો મળશે, જાણો તેની સાથે જોડાયેલી ખાસ વાતો

Karnavati 24 News

કાલે કેદારનાથના દર્શનની પ્રતીક્ષા સમાપ્ત થશે, ગૌરીકુંડથી ધામ સુધી ભક્તોનું ટોળું વધ્યું, મહાદેવનો જયજયકાર

ઓડિશામાં 150થી વધુ માઓવાદી સમર્થકોએ સરહદ સુરક્ષા દળ અને સ્થાનિક પોલીસ સમક્ષ કર્યું આત્મસમર્પણ

Karnavati 24 News

દીવ જિલ્લા કલેકટર સલોની રાયનો વિદાયમાન, નવા કલેકટરને આવકારમાં આવ્યા

Karnavati 24 News

મંદિર-મસ્જિદ વિવાદમાં PFIની એન્ટ્રી: કટ્ટરપંથી સંગઠને દેશભરના મુસ્લિમોને અપીલ કરી, મસ્જિદો પરની કાર્યવાહીનો વિરોધ કરો

Karnavati 24 News