Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ

સોનુ ખરીદતા પહેલા આટલું વિચારજો સોનુ ખરીદનાર વ્યક્તિ માટે ખરાબ સમાચાર

સોનાના ભાવમાં વધારા ઘટાડા ની વચ્ચે છેલ્લા કેટલાય સમયથી આ બન્નેની કિંમત સતત ઘટી રહી હતી જો કે હાલમાં આ કિંમત માં નોંધપાત્ર વધારો થયો છે . જેથી સોનુ કે ચાંદી ગ્રાહકો માટે આ ખરાબ સમાચાર કહી શકાય

*સોના ચાંદીનાં ભાવ માં વધારો*
છેલ્લા દિવસોથી સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળ્યા પછી, આજે સોનાનાં ભાવમાં અણધાર્યો ઉછાળ જોવાયો હતો . ત્યારે આજે સોનાના ભાવ 50 હજારનાં આંકડાને પાર કરી ગયા છે. . હાલમાં ભારતીય બજારમાં મંગળવારે સોના- ચાંદીનાં ભાવમાં ફરી ઉછાળો જોવા મળ્યો છે, જ્યાં 999 પ્યોરીટીનું 10 ગ્રામ સોનું 51757 રૂપિયા પર પહોંચી ગયું છે, તો ચાંદીનાં રેટ 68 હજારની પાર જતા જોવા મળ્યા હતા .

*જાણો હાલના ભાવ*
સોના ચાંદીનાં ભાવ રોજ રોજ દિવસમાં બે વાર બદલાતા હોઈ છે. જ્યારે એકવાર સવારે અને બીજી વાર સાંજે. 999 પ્યોરીટીનું 10 ગ્રામ સોનું આજે 51757 રૂપિયા અને 995 પ્યોરીટીવાળું સોનું 51550માં કારોબાર કરી રહ્યું છે. જો કે 916 શુદ્ધતાવાળા સોનાનાં ભાવ વધીને 47409 રૂપિયા પહોંચી ગયા છે.

*જો કે આ રીતે થઇ શકશે શુદ્ધતાની જાણ*
જ્વેલરીની તમામ શુદ્ધતા માપવાના પ્રકારો એક જ હોય છે. જેમાં હોલમાર્ક સતાહે જોડાયેલ ઘણા પ્રકારના નિશાન જોઈ શાકય છે, આ નિશાનોનાં માધ્યમથી જ્વેલરીની શુદ્ધતા માપી શકાય છે. આમાં ભાવ એક કેરેટ થી માંડીને હોઈ છે

संबंधित पोस्ट

1.3 કિમી પહોળો એસ્ટરોઇડ પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે

Karnavati 24 News

3KG ચોખા ખાઓ-4KG લોટનો રોટલો બિહારનો રફીક: એક પત્ની ભોજન બનાવી શકતી ન હતી, તેથી બીજા લગ્ન કર્યા; 200 કિલો વજન

Karnavati 24 News

“હર ઘર તિરંગા” અભિયાન હેઠળ લુણાવાડા પોસ્ટ ઓફીસ દ્રારા રેલી યોજાઇ

Karnavati 24 News

ભારતમાં બેરોજગારીનો દર વધીને આઠ ટકા પર પહોંચી ગયો . .

Admin

રાજધાની એક્સપ્રેસ દિલ્હી સિવાય તમારા શહેરમાંથી કેમ ઉપડતી નથી, આ છે કારણ

Karnavati 24 News

રથયાત્રા સાથે જોડાયેલી વાતોઃ ભગવાન કૃષ્ણએ તેમની બહેન સુભદ્રા જીની દ્વારકા યાત્રા કરી હતી

Karnavati 24 News
Translate »