Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

સોમનાથ થી હરિદ્વાર સુધીની સીધી ટ્રેન શરૂ કરવા જૂનાગઢવાસીઓની માંગ

ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના લોકોને દિલ્હી હરિદ્વાર જવા માટે કોઈ સીધી ટ્રેન નથી આથી લોકોએ અમદાવાદ ટ્રેન બદલવી પડે છે અને હેરાન થવું પડે છે આ અંગે અગાઉ અનેકવાર રજૂઆત કરવામાં આવી છતાં રેલ તંત્ર એ કોઇ કાર્યવાહી કરી નથી આગામી સમયમાં બજેટ આવશે આજે બજેટમાં જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના લોકોની સુવિધા માટે અને સોમનાથ થી હરિદ્વાર સુધીની સીધી ટ્રેન શરૂ કરવામાં આવે એવી માંગ બાર એસોસિયેશનના પૂર્વ પ્રમુખ નાથાભાઈ મોરીએ જૂનાગઢ અને પોરબંદરના સાંસદને રજૂઆત કરી છે

संबंधित पोस्ट

 દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોવિડ-૧૯ ને લઇને એક પત્રકાર પરિષદ

Karnavati 24 News

જૂનાગઢ જિલ્લામાં 23277 નવા મતદારોનો ઉમેરો, કુલ મતદારોની સંખ્યા 12.66 લાખ

Karnavati 24 News

સામાજિક સમસ્યાઓ, કુરિવાજો વિરુદ્ધ લોકોમાં જાગૃતિ આવે તે હેતુસર ગુજરાત યુનિવર્સિટીમાં પ્રદર્શનનું

Admin

રાજુલા માં ગાયમાતા નાં લાભાર્થે યોજાયેલ લોક ડાયરામાં આપણા લોક લાડીલા ધારાસભ્ય શ્રી અંબરીશભાઈ ડેર તથા કોંગ્રેસ પરિવાર દ્વારા રૂ. ૧૧૧૧૧૧/- રોકડ અનુદાન આપવામાં આવ્યું હતું…

Admin

યાત્રાધામ ભુરખીયા દાદા ના સાનિધ્ય માં મહા ઉત્સવ ઉજવાયો .

Karnavati 24 News

અમદાવાદ બ્લાસ્ટ કેસ: કોર્ટે 38 દોષિતોને ફાંસી, 11ને આજીવન કેદની સજા ફટકારી

Karnavati 24 News