Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

સોમનાથ થી હરિદ્વાર સુધીની સીધી ટ્રેન શરૂ કરવા જૂનાગઢવાસીઓની માંગ

ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના લોકોને દિલ્હી હરિદ્વાર જવા માટે કોઈ સીધી ટ્રેન નથી આથી લોકોએ અમદાવાદ ટ્રેન બદલવી પડે છે અને હેરાન થવું પડે છે આ અંગે અગાઉ અનેકવાર રજૂઆત કરવામાં આવી છતાં રેલ તંત્ર એ કોઇ કાર્યવાહી કરી નથી આગામી સમયમાં બજેટ આવશે આજે બજેટમાં જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના લોકોની સુવિધા માટે અને સોમનાથ થી હરિદ્વાર સુધીની સીધી ટ્રેન શરૂ કરવામાં આવે એવી માંગ બાર એસોસિયેશનના પૂર્વ પ્રમુખ નાથાભાઈ મોરીએ જૂનાગઢ અને પોરબંદરના સાંસદને રજૂઆત કરી છે

संबंधित पोस्ट

સુરતના મહારાણા પ્રતાપ ચોક ગોડાદરાથી મગોબ પુણા પાટીયા સુધી કરણી સેના રેલી યોજીને સભા યોજશે

Karnavati 24 News

સુરત – સરકારી અનાજની કાળાબજારી કરનાર સામે કાર્યવાહી, 5 મહિના પછી બેની ધરપકડ

અમદાવાદ બ્લાસ્ટ કેસ: કોર્ટે 38 દોષિતોને ફાંસી, 11ને આજીવન કેદની સજા ફટકારી

Karnavati 24 News

કોડીનાર તાલુકાના છાછર ગામે સિંહો દ્વારા રાત્રી દરમિયાન ગામમાં ઘૂસી જતાં બે ગાય ઉપર હુમલો કર્યો હતો.

Karnavati 24 News

પાટણ યુનિવર્સિટીમાં મહિલાઓની જાતીય સતામણી વિષય પર એક દિવસીય સેમીનાર યોજાયો

Karnavati 24 News

કુકાવાવ તાલુકાના જીથુડી ગામે ડોકટર આબેડકરનગર દલીત વાસમાં પીવાના પાણીની જટીલ સમસિયા

Karnavati 24 News