Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

સોમનાથ થી હરિદ્વાર સુધીની સીધી ટ્રેન શરૂ કરવા જૂનાગઢવાસીઓની માંગ

ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના લોકોને દિલ્હી હરિદ્વાર જવા માટે કોઈ સીધી ટ્રેન નથી આથી લોકોએ અમદાવાદ ટ્રેન બદલવી પડે છે અને હેરાન થવું પડે છે આ અંગે અગાઉ અનેકવાર રજૂઆત કરવામાં આવી છતાં રેલ તંત્ર એ કોઇ કાર્યવાહી કરી નથી આગામી સમયમાં બજેટ આવશે આજે બજેટમાં જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના લોકોની સુવિધા માટે અને સોમનાથ થી હરિદ્વાર સુધીની સીધી ટ્રેન શરૂ કરવામાં આવે એવી માંગ બાર એસોસિયેશનના પૂર્વ પ્રમુખ નાથાભાઈ મોરીએ જૂનાગઢ અને પોરબંદરના સાંસદને રજૂઆત કરી છે

संबंधित पोस्ट

રાજ્યમાં સૌથી વધુ ૧૩.૪૨ લાખ હેક્ટરમાં ઘઉં પાકનું રેકોર્ડબ્રેક વાવેતર: કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ

Gujarat Desk

રાજ્યમાં ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ની સ્થિતિએ કુલ ૬૭૩૮ કર્મયોગીઓએ મકાન પેશગીનો લાભ લીધો: નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ

Gujarat Desk

રાજકોટના કેવડાવાડીમાં સ્પીડબ્રેકર નહિ દેખાતા અકસ્માતમાં 14 વર્ષીય સગીરનું કમકમાટીભર્યું મોત

Gujarat Desk

ગારીયાધાર ના ધારાસભ્ય સાથે ભાજપ સંગઠનને ગારીયાધાર ના વિવિધ વિસ્તારમાં બાઇકરેલી યોજી

Admin

માંગરોળ તાલુકાના માનખેત્રા થી તમંચા સાથે એક શખ્સ ઝડપાયો હતો

Admin

પ્રોપર્ટી કાર્ડ બનતા લોન માટે એપ્લાય કરી શકીશ, અને ખેતીવાડીમાં જરૂરી સાધન સામગ્રી લેવામાં આર્થિક મદદ મળશે – ચૌધરી ભરતભાઈ

Gujarat Desk
Translate »