Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

હળવદ તાલુકામાં તસ્કરોનું નાઈટ પેટ્રોલિંગ, મંદિરને નિશાન બનાવી ચોરી કરી

 

 

 

હળવદ તાલુકાના મિયાણીમા ગામમાં હનુમાનજી મંદિર અને સુરાપુરાદાદાના મંદિરમા ચાંદીના છત્તર, મુર્તિ સહિત દાનપેટીની રોકડ રકમની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા છે જ્યારે બનાવના પગલે ગ્રામજનો એકઠાં પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસ દ્વારા તસ્કરો ને પકડવા ગતિમાન કર્યા હતા

 

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના મિયાણી  ચોરે મંદિરને નિશાન બનાવ્યું હતું જેમાં હનુમાનજી મંદિર અને સુરાપુરાદાદના મંદિરમાં ચાંદીના છત્તર,મુર્તિ,પિત્તળનો ઘંટ અને દાનપેટીની રોકડ રકમની ચોરીને અંજામ આપી તસ્કરો ફરાર થઈ ગયા હતા જ્યારે બનાવના પગલે ગ્રામજનો મોટી સંખ્યામાં ગ્રામજનો મંદિરમાં પહોચ્યા હતાં અને ચોર સામે ભારોભાર રોષ વ્યકત કર્યો હતો જોકે ઘટનાની જાણ પોલીસને કરતાં ઘટના સ્થળે દોડી  તસ્કરોએ મેળવવાની તજવીજ હાથ ધરી હતી ત્યારે હળવદના વિવિધ વિસ્તારમાં થયેલી ચોરીના ભેદ હજુ વણ ઉકેલ્યા છે ત્યારે ગામોમા મંદિરમાં ચોરીના બનાવ સામે આવ્યો છે  ત્યારે પોલીસ દ્વારા જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી હતી તસ્કરોઓ પકડવા પોલીસે એ જુદી જુદી ટીમોઓ બનાવીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા

संबंधित पोस्ट

इलाज के लिए आया बंदी फरार, एक दिन पहले ही हुआ था भर्ती

Admin

આચાર્યના ત્રાસથી મહિરેવા સ્કૂલની શિક્ષિકાએ નદીમાં આપઘાત કર્યો હતો

Karnavati 24 News

કતારગામમાં શંકાસીલ પતિનું કારસ્તાન, બાળકો સામે જ પત્નીને પેટ, છાતી અને પગમાં ગોળી મારી

Karnavati 24 News

દાગીના ચમકાવવાના નામે બે ગઠીયા સોનુ ઓગાળી ફરાર થઈ ગયા

Admin

ગરેજ ગામે વાછરડી આપવાની ના પાડતાં મહિલાને માર માર્યો !

Karnavati 24 News

વકીલ મેહુલ બોઘર ઉપર Live હુમલાનો વિડીઓ…

Karnavati 24 News