Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

ભરૂચ માં શાળા સંચાલકો બન્યા બેફામ,ગાઈડ લાઇન ની કરી ઐસીતેસી

એક તરફ સમગ્ર રાજ્યમાં કોરોના ના કેસોમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે,ભરૂચ જિલ્લામાં પણ કોરોના ના કેસો હવે ૨૦૦ ને પાર નોંધાઇ રહ્યા છે,તંત્ર દ્વારા કોરોના ગાઈડ લાઇન બાહર પાડી સંક્રમણ ને અટકાવવા માટે રાત દિવસઃ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, તેવામાં ભરૂચ ની એક ખાનગી શાળાની મનમાની સામે આવી છે

આ વચ્ચે સરકાર ના તમામ નીતિ નિયમોને નેવે મૂકી ભરૂચ ના શેરપુરા સ્થિતિ બ્રાઇટ એન્જલ સ્કૂલમાં ભુલકાઓને અભ્યાસ માટે બોલાવાયા હતા,જ્યાં બાળકો માટે માસ્કની તકેદારી પણ ન રખાઈ હોય તેવા દ્રશ્યો વહેતા થતા જ તંત્ર દોડતું થયું હતું અને મામલે તપાસ ના આદેશો આપવામાં આવ્યા હતા,મહત્વની બાબત છે કે કોરોના સંક્રમણ વચ્ચે સરકારે વિવિધ પ્રકારના નિયંત્રણ મુક્યા છે,જેમાં ૩૧ જાન્યુઆરી સુધી શાળામાં બાળકોને નહીબોલાવવાની સૂચનાઓની પણ ભરૂચ ની આ શાળાએ ઐસીતૈસી કરી હોવાની વિગતો સામે આવી છે,

ત્યારે અહીંયા સવાલ એ થાય છે કે ભરૂચમાં સરેરાશ દરરોજ 200 થી વધુ કોરોના કેસ નોંધાઈ રહયા છે તેવામાં જો આ બાળકોમાં સંક્રમણ ફેલાશે તો જવાબદાર કોણ તે બાબત હાલ સમગ્ર ઘટના ક્રમ બાદ થી ટોક ઓફ ધી ટાઉન બની છે

संबंधित पोस्ट

બનાસકાંઠાના અમીરગઢ અને દાંતા તાલુકામાં અત્યાર સુધીમાં અંદાજે રૂ. ૧,૩૯૩ કરોડના રસ્તાના કામો પૂર્ણ: સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા

Gujarat Desk

સ્વામિનારાયણ સંપ્રદાયનાં સાધુ જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા શ્રી જલારામ બાપા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી

Gujarat Desk

8 વર્ષ અગાઉ સુરતમાં યુવતી પર દુષ્કર્મના કેસમાં જૈન મુનિ શાંતિસાગરને 10 વર્ષની સજા

Gujarat Desk

ગારીયાધાર ના ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી મહુવા માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં ઉપસ્થિત

Karnavati 24 News

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આગામી 8 માર્ચના રોજ નવસારી ખાતે યોજાશે ‘લખપતિ દીદી સંમેલન’

Gujarat Desk

અજબ ગજબ: એક સુંદર સ્ત્રીના ચિત્રએ ઝંખનામાં મૂક્યા, આંખો જોઈને તમે તમારૂ માથુ પકડી લેશો…

Karnavati 24 News
Translate »