Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

૧૫ માં નાણા પંચ અંતર્ગત જિલ્લામાં માટે રૂ. ૪૭૨.૭૫ લાખના ખર્ચે ૨૯૧ વિકાસ કાર્યોનું લોકાર્પણ

જિલ્લામાં છેલ્લા સાત વર્ષમાં વિકાસ કાર્યો માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂ. ૨૭૨૬ કરોડ આપવામાં આવ્યા છે અને દાહોદ જિલ્લો વિકાસની નવી ક્ષિતિજોને આંબી રહ્યો છે. ૧૫ માં નાણા પંચ અંતર્ગત જિલ્લામાં રૂ. ૪૭૨.૭૫ લાખના ખર્ચે ૨૯૧ વિકાસ કાર્યોનું આજે લોકાર્પણ કરાયું છે અને રૂ. ૨૭૩.૬૮ લાખના ખર્ચે ૧૮૦ વિકાસ કાર્યોનો આજથી પ્રારંભ કરાયો છે. આ ઉપરાંત ચાર નવા ગ્રામ પંચાયત ભવનનું રૂ. ૫૬ લાખના ખર્ચે પણ લોકાર્પણ કરાયું છે દાહોદમાં રૂ. ૯૪૪.૬૯ લાખના મનરેગાના ૧૧૨૬ કામોનું લોકાર્પણ અને રૂ. ૬૨.૫૯ લાખના ખર્ચે મનરેગાના ૮૭૫ કામોનું ખાતમુહૂર્ત કરાયું છે. તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આજે ૧૬૦૪ લોકોને પોતાના ઘરના ઘરનું સપનું સાકાર થયું છે. જયારે ૧૮ લાભાર્થીઓના આવાસનું ખાતમુહૂર્ત કરાયું છે. જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૯૭૫૩૯ આવાસો મંજૂર થયા છે. જેમાંથી ૮૮૨૩૬ પરિવારોને પોતાનું ઘર મળી ગયું છે.

संबंधित पोस्ट

 જામનગર ભાજપના પૂર્વ પ્રમુખ હસમુખ હિંડોચાની ગોવા શીપ યાર્ડના ડાયરેકટર પદે વરણી

Karnavati 24 News

સુરત : કડોદરા નગર પાલિકાનું 1.85 કરોડની પૂરાંત સાથેનું 34.17 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું

Karnavati 24 News

ભાજપના સ્થાપના દિન પર પીએમ મોદીએ કહ્યુ- અમે જેટલા કામ કર્યા, તેની ચર્ચામાં કેટલાક કલાક લાગશે

Karnavati 24 News

PM કિસાન સન્માન નિધિ યોજનાઃ PM કિસાન યોજનાનો 10મો હપ્તો આજે જાહેર થશે, 10 કરોડ પરિવારોને મળશે લાભ

Karnavati 24 News

ઉદ્ધવ સરકાર માટે અગ્નિ પરીક્ષાનો સમય, આવતીકાલે વિધાનસભામાં બહુમતી સાબિત કરવી પડશે

Karnavati 24 News

અરવિંંદ કેજરીવાલે અમદાવાદમાં રીક્ષા ચાલકના ઘરે જમવા ગયા તે મામલે આપી આ પ્રતિક્રીયા, ભાજપનો સમર્થક નિકળ્યો રીક્ષાવાળો