Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

૧૫ માં નાણા પંચ અંતર્ગત જિલ્લામાં માટે રૂ. ૪૭૨.૭૫ લાખના ખર્ચે ૨૯૧ વિકાસ કાર્યોનું લોકાર્પણ

જિલ્લામાં છેલ્લા સાત વર્ષમાં વિકાસ કાર્યો માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂ. ૨૭૨૬ કરોડ આપવામાં આવ્યા છે અને દાહોદ જિલ્લો વિકાસની નવી ક્ષિતિજોને આંબી રહ્યો છે. ૧૫ માં નાણા પંચ અંતર્ગત જિલ્લામાં રૂ. ૪૭૨.૭૫ લાખના ખર્ચે ૨૯૧ વિકાસ કાર્યોનું આજે લોકાર્પણ કરાયું છે અને રૂ. ૨૭૩.૬૮ લાખના ખર્ચે ૧૮૦ વિકાસ કાર્યોનો આજથી પ્રારંભ કરાયો છે. આ ઉપરાંત ચાર નવા ગ્રામ પંચાયત ભવનનું રૂ. ૫૬ લાખના ખર્ચે પણ લોકાર્પણ કરાયું છે દાહોદમાં રૂ. ૯૪૪.૬૯ લાખના મનરેગાના ૧૧૨૬ કામોનું લોકાર્પણ અને રૂ. ૬૨.૫૯ લાખના ખર્ચે મનરેગાના ૮૭૫ કામોનું ખાતમુહૂર્ત કરાયું છે. તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આજે ૧૬૦૪ લોકોને પોતાના ઘરના ઘરનું સપનું સાકાર થયું છે. જયારે ૧૮ લાભાર્થીઓના આવાસનું ખાતમુહૂર્ત કરાયું છે. જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૯૭૫૩૯ આવાસો મંજૂર થયા છે. જેમાંથી ૮૮૨૩૬ પરિવારોને પોતાનું ઘર મળી ગયું છે.

संबंधित पोस्ट

રાજ્યમાં સ્વચ્છતામાં ભરૂચે ગત વર્ષ કરતા 49 ક્રમનો કૂદકો લગાવી 15 મો અને અંકલેશ્વરે 9 મો રેન્ક હાંસલ કર્યો.

પશ્ચિમ બંગાળ ના TMC સાંસદ વિરુદ્ધ ભરૂચ માં અપાયું આવેદનપત્ર

Karnavati 24 News

આમ આદમી પાર્ટીના નેતા અને સૌરાષ્ટ્રમાં રાજકીય ક્ષેત્રના જાણીતા આગેવાન રાજભા ઝાલા તેમના સમર્થકો સાથે પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાના વરદ હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી ભાજપમાં જોડાયા.

Admin

આદિત્ય ઠાકરેના જવાબમાં ભાજપ મેદાનમાં ઉતારશે તેજસ્વી સૂર્યાને; મહારાષ્ટ્રમાં જામશે ખરાખરીનો જંગ

Admin

કચ્છમાં એક્ટિવ કોરોનાના કેસનો આંકડો ૬૦ ને પાર : આજે નવા ૧૭ કેસ નોંધાયા

Karnavati 24 News

 ખેડા જિલ્લામાં નવ મોબાઇલ હેલ્થ યુનિટનું લોકાપર્ણ કરતા સાંસદ જુગલજી ઠાકોર

Karnavati 24 News