Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશરાજકારણસ્થાનિક સમાચાર

 વાઈબ્રન્ટ મહોત્સવ ફાઈનલ : તા. 10ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદઘાટન કરશે

રશિયાના વડાપ્રધાન મિખાઈલ મિશુસ્ટિન સહિત પાંચ રાષ્ટ્રવડાઓ અને ડીપી વર્લ્ડના સુલતાન અહમદ બિન સુલેયમાન સહિત વૈશ્વીક કંપનીઓનાં માંધાતાઓ હાજરી આપશે : ભારતમાંથી અંબાણી, અદાણી સહિતના કોર્પોરેટ હાજરી આપશે ચાલુ માસના પ્રારંભે યોજાનાર વાઈબ્રન્ટ મહોત્સવની તૈયારીઓ શરુ થઇ ગઇ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાઈબ્રન્ટ મહોત્સવનો પ્રારંભ કરશે તે પણ નિશ્ર્ચિત થઇ ગયું છે. તા. 9 અને 10 એમ બે દિવસ વાઈબ્રન્ટ મહોત્સવ યોજાનાર છે અને ગુજરાત સરકારના જાહેર કરાયા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 10નાં રોજ મહોત્સવનું ઉદઘાટન કરશે અને તેઓ આ માટે ખાસ ગાંધીનગર આવશે. આમ ગુજરાતમાં કોરોનાના કેસ વચ્ચે વાઈબ્રન્ટ મહોત્સવ યોજાશે કે કેમ તે અટકળોનો અંત આવ્યો છે અને રાજ્ય સરકારે સતાવાર રીતે જાહેર કર્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાઈબ્રન્ટ મહોત્સવમાં હાજરી આપશે

संबंधित पोस्ट

‘ખેલ-તમાશો થયો?’ શત્રુઘ્ન સિંહાએ ગુજરાતની જીત પર પીએમ મોદીને આપ્યા અભિનંદન, સવાલો પણ ઉઠાવ્યા

Admin

દીવ જિલ્લામાં સીબીએસસી ધોરણ ૧૦ પરીક્ષાનો પ્રારંભ, એક જ સેન્ટર

Karnavati 24 News

ગાંધીનગર જિલ્લામાં મે મહિનામાં યુવાનોમાં મેગા જોબ ફેર યોજવામાં આવશે

Karnavati 24 News

શહેરના રિંગરોડ સ્થિત સબજેલની જમીન ઉપર પાલિકાના નવા વહીવટી ભવનને રાજ્ય સરકારે મંજૂરીની મ્હોર મારી

Karnavati 24 News

In publisher my content responsive select all and download option m

ભાજપ ગૌરવ યાત્રા દ્વારા 144 મતવિસ્તારોમાં 2.5 કરોડ મતદારો સુધી પહોંચશે