Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

 ટીમમાં જગ્યા બનાવવી હોય તો ઘરેલું નહીં, IPL માં સારું પ્રદર્શન કરો: પસંદગીકારોએ આપ્યો આડકતરો સંદેશ

આફ્રિકા સામે રમાનારી વન-ડે શ્રેણી માટે પસંદ કરવામાં આવેલી ટીમ ઈન્ડિયાને જોતાં એવું લાગી રહ્યું છે કે ટીમમાં સ્થાન મેળવવા માટે ઘરેલું નહીં બલ્કે આઈપીએલમાં સારું પ્રદર્શન કરવું પડશે તેવો પસંદગીકારોએ આડકતરો મેસેજ આપી દીધો છે. ઘરેલું ટૂર્નામેન્ટ વિજય હઝારેમાં ઋષિ ધવન, યશ ઠાકુર સહિતના ખેલાડીઓએ ઉમદા પ્રદર્શન કર્યું હતું આમ છતાં તેમને તક અપાઈ નથી. જેની સામે આ ટૂર્નામેન્ટ ઉપરાંત આઈપીએલમાં સારું રમનારા ગાયકવાડ અને અય્યરને ટીમમાં સ્થાન મળ્યું છે.

संबंधित पोस्ट

IND vs SA: શાર્દુલ ઠાકુર કહે છે 7 વિકેટ લેવા છતાં મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન બાકી, ‘તિરાડે’ સફળતા અપાવી

Karnavati 24 News

Shaheed Bhagat Singh Football Cup: આ મોટા ફૂટબોલ ટુનામેન્ટનું આયોજન કરશે કેજરીવાલ સરકાર

Karnavati 24 News

કોલકાતામાં લૉર્ડ્સની બાલકની જેવો પંડાલ, સૌરવ ગાંગુલીએ પહોચીને તિરંગો લહેરાવ્યો

સૌરવ ગાંગુલી કોરોના પોઝિટિવઃ BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી કોરોના પોઝિટિવ, હોસ્પિટલમાં દાખલ

Karnavati 24 News

કોચ રમેશ પવાર સાથેના ઝઘડા પર મિતાલી રાજનું નિવેદન, કહ્યું- બધાને વાર્તાની માત્ર એક બાજુ ખબર છે

Karnavati 24 News

સુનીલ ગવાસ્કરનો ટીમ ઇન્ડિયાને સંદેશ, વર્કલોડની વાત ભૂલી જાવ, પ્રયોગો કરવાનું બંધ કરો

Translate »