Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

 ટીમમાં જગ્યા બનાવવી હોય તો ઘરેલું નહીં, IPL માં સારું પ્રદર્શન કરો: પસંદગીકારોએ આપ્યો આડકતરો સંદેશ

આફ્રિકા સામે રમાનારી વન-ડે શ્રેણી માટે પસંદ કરવામાં આવેલી ટીમ ઈન્ડિયાને જોતાં એવું લાગી રહ્યું છે કે ટીમમાં સ્થાન મેળવવા માટે ઘરેલું નહીં બલ્કે આઈપીએલમાં સારું પ્રદર્શન કરવું પડશે તેવો પસંદગીકારોએ આડકતરો મેસેજ આપી દીધો છે. ઘરેલું ટૂર્નામેન્ટ વિજય હઝારેમાં ઋષિ ધવન, યશ ઠાકુર સહિતના ખેલાડીઓએ ઉમદા પ્રદર્શન કર્યું હતું આમ છતાં તેમને તક અપાઈ નથી. જેની સામે આ ટૂર્નામેન્ટ ઉપરાંત આઈપીએલમાં સારું રમનારા ગાયકવાડ અને અય્યરને ટીમમાં સ્થાન મળ્યું છે.

संबंधित पोस्ट

INDVsAUS: હાર પછી ટીમમાં બદલાવ નક્કી, શું રોહિત શર્મા રિસ્ક લેશે?

એશિયા કપ 2022ની ફાઈનલ બાદ સોશિયલ મીડિયા પર મિસ્ટ્રી ગર્લ, ચાહકોએ કહ્યું- આ માટે માત્ર મેચ જોઈ

Karnavati 24 News

IND vs SA: વિરાટ કોહલી-રાહુલ દ્રવિડને ટીમ ઈન્ડિયામાં ફેરફાર કરવાની જરૂર છે, નહીં તો તેમને મોટી કિંમત ચૂકવવી પડશે!

Karnavati 24 News

ઈંગ્લેન્ડઃ આગળનો તીરંદાજ કાયમ માટે જવાબદારી સંભાળશે તો લાંબો સમય ક્રિકેટથી દૂર રહેશે, જાણો

Karnavati 24 News

ભારત વન-ડે અને ટી-20 વર્લ્ડકપ જીતનાર પ્રથમ દેશ, અત્યાર સુધી આ ટીમો રચી ચૂકી છે ઇતિહાસ

શ્રેયસ અય્યર-સંજૂ સેમસન સહિતના આ 5 સ્ટાર ખેલાડી, 2023 વર્લ્ડકપ માટે થઇ રહ્યા છે તૈયાર

Admin