Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ભાવનગર મહાનગરપાલિકાના રૂ.૪૭૫ લાખના ખર્ચે પાણી પુરવઠાના વિવિધ કામોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરતાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યમંત્રી વિનોદભાઈ મોરડીયા

ભાવનગર મહાનગરપાલિકાના રૂ.૪૭૫ લાખના ખર્ચે પાણી પુરવઠાના વિવિધ કામોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરતાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યમંત્રી વિનોદભાઈ મોરડીયા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી વિનોદભાઈ મોરડીયાએ આજે સવારે શહેરના રિંગરોડ પર આવેલા બાલયોગી નગર ખાતે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ તથા ૧૫ માં નાણાપંચની ગ્રાન્ટમાંથી રૂ. ૪૭૫ લાખના ખર્ચે પાણીની લાઈન અદ્યતન કરવાનાં તથા ડી.આઇ. પાઇપલાઈન નાંખવાના વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કર્યું હતું.આજે ખાતમુહૂર્ત થયેલા કામોમાં બાલયોગીનગર ઈ.એસ.આર. થી એરપોર્ટ રોડ બગીચા સુધી ૬૦૦ એમ.એમ. ડાયા ડી.આઈ. લાઈન તથા સુભાષનગર ચોક સુધી ૪૦૦ એમ.એમ.ડી.આઈ. નાંખવાનું કામ અંદાજિત રૂ. ૩૦૪ લાખના ખર્ચે, ફુલસર ટી.પી. સ્કીમ નંબર- ૨૪ માં સતનામ ચોકડીથી ઇ.ડબલ્યુ.એસ. ફુલસર સુધીના ૨૪ ટી.પી. રસ્તા પર ૨૦૦ એમ.એમ. ડાયા ડી.આઈ. નાંખવાનું કામ અંદાજીત રૂ. ૫૫ લાખના ખર્ચે તેમજ કાળીયાબીડ ૩૬ મીટર ડી.પી. રોડ સાગવાડી થી વિક્ટોરીયા પાર્કની દીવાલને સમાંતર આવેલ

संबंधित पोस्ट

વલસાડ જિલ્‍લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા સંકલન – વ- ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

જૂનાગઢમાં સુભાષ આયુર્વેદિક હોસ્પિટલનુ મુખ્યમંત્રીએ કર્યું લોકાર્પણ

Karnavati 24 News

 પાટણના ગોલાપુર ગામમાં 6 મહિલાઓ બહુમતી સાથે ગામમાં સત્તા સંભાળશે

Karnavati 24 News

182 સીટના ઉમેદવારનું લિસ્ટ 2022

Admin

સહકારી આગેવાન દિલીપ સંઘાણી ને લઈને સોશ્યલ મીડિયામાં વિવાદક સ્પદ નિવેદન ને લઈને દિલીપ સંઘાણી ની વાહરે આવ્યા ભારતીય જનતા પાર્ટી ને આગેવાનો અને કાર્યકર્તાઓ

Karnavati 24 News

પોરબંદરની બંધ મહારાણા મીલના ૩૦૦૦ કામદારોના બાકી હક્ક હિસ્સાની ચુકવણીનો માર્ગ મોકળો થશે : રામદેવભાઇ મોઢવાડીયા

Translate »