Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણસ્થાનિક સમાચાર

જૂનાગઢમાં સુભાષ આયુર્વેદિક હોસ્પિટલનુ મુખ્યમંત્રીએ કર્યું લોકાર્પણ

જૂનાગઢમાં આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા શહેરના ખામધ્રોળ રોડ ઉપર આવેલ ડોક્ટર સુભાષ આયુર્વેદિક હોસ્પિટલ નું મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું હતું આ હોસ્પિટલની અંદર ૧૦૦ બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જેમાં અનેક આધુનિક ટેકનોલોજી ઓપરેશન થિયેટર ગાયનેક વિભાગ સહિતની તમામ વ્યવસ્થાઓ નિશુલ્ક રાખવામાં આવી છે

संबंधित पोस्ट

Test Article Test Article Test Article Test Article Test Article

કિશાન સંઘે આપેલા અલ્ટીમેટમ બાદ વીજળી મામલે કિશાન સંઘની બેઠક મંત્રી કનુ દેસાઈ સાથે આજે થશે

Karnavati 24 News

અગવડ પડતાં સૂત્રો દ્વાર મેડલ માહીતી… જુઓ પાર્કિંગ 👆

Karnavati 24 News

કોવિડ ન્યાય યાત્રા સંદર્ભે કોંગ્રેસની પત્રકાર પરિષદ, 91,810 અરજીઓમાંથી 58840 અરજી મંજુર

Karnavati 24 News

ભારતના અંદાજિત 5 લાખથી વધુ લોકોને પ્રોસ્થેટિક, ઓર્થોટિક ડિવાઈસીસની જરૂર

Karnavati 24 News

ઉત્તર ગુજરાતમાં 24 કલાકમાં ઠંડી 3 ડિગ્રી વધતાં પારો 8 ડિગ્રીએ પહોંચ્યો, હજુ 3 ડિગ્રી વધે તો 10 વર્ષનો રેકોર્ડ તૂટી શકે છે

Karnavati 24 News