Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

પોરબંદરની બંધ મહારાણા મીલના ૩૦૦૦ કામદારોના બાકી હક્ક હિસ્સાની ચુકવણીનો માર્ગ મોકળો થશે : રામદેવભાઇ મોઢવાડીયા

પોરબંદરની બંધ મહારાણા મીલના ૩૦૦૦ કામદારોના બાકી હક્ક હિસ્સા મળે તેવા સંજોગો ઉજળા બન્યા છે અને હાઇકોર્ટના નિર્દેશ મુજબ વધતો ન હતો. કામગીરી ગતિમાં હોવાનું જાણવા મળ્યું છે. 

 પોરબંદરની મહારાણા મીલની ૨૫૦૦૦ વાર જેટલી જમીન જગદીશ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝને ભાડે આપી હતી. આ જમીન જગદીશ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ આ જમીન ખાલી કરતું ન હતું. આ જમીન ખાલી કરાવવા માટે મહારાણા મીલ કામદાર સંઘે હાઇકોર્ટમાં દાદ માંગવાનું નક્કી કર્યું હતું. મહારાણા મીલના કામદાર સંઘે ઓલ ઇન્ડીયા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી અને કામદારોના હક્ક માટે લડતા દીપકભાઇ બાબરીયાના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ આ જમીન માટે વકીલ સોઢી મારફત હાઇકોર્ટમાં દાદ માંગી હતી.

હાઇકોર્ટે મહારાણામીલના કામદારોની ફેવરમાં હુકમ કર્યો હતો. જેની સામે ડબલ બેન્ચમાં મહારાણા મીલ કામદાર સંઘે દાદ માગી હતી પણ કોરોનાકાળને કારણે આ કેસ આગળ વધતો ન હતો. મહારાણા મીલના કામદારો રામદેવભાઇ મોઢવાડીયાના સહયોગથી હાઇકોર્ટે આપેલી તારીખે ૨૪-૮-૨૨ના રોજ અમદાવાદથી કોંગ્રેસના આગેવાન દીપકભાઇ બાબરીયા અને કામદાર આગેવાન હમીરભાઇ શીંગરખીયા, રાજશીભાઇ પરમાર, પરસોતમભાઇ ટુકડીયા, જીવાભાઇ બોઘાભાઇ, જયસુખભાઇ ગગજ વગેરેએ વકીલ સોઢી મારફતે નામદાર હાઇકોર્ટમાં અરજી કરી હતી.
કામદારોના બાકી હક્ક હિસ્સાની ચુકવણીનો માર્ગ મોકળો થશે એમ અંતમાં રામદેવભાઇ મોઢવાડીયાએ જણાવ્યું હતું.

संबंधित पोस्ट

બેરોજગારી, આસમાની મોંઘવારીથી ધ્યાન ભટકાવવા માટે ભાજપ ધાર્મિક સ્થળોને નિશાન બનાવી રહી છે

Karnavati 24 News

અમદાવાદ જિલ્લામાં 25થી વધુ વિકાસ કાર્યોના લોકાર્પણ, 15થી વધારે વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કરાયા

Karnavati 24 News

EWS કોટા પર ફક્ત સામાન્ય વર્ગનો અધિકાર -કેન્દ્ર સરકાર .

કચ્છમાં એક્ટિવ કોરોનાના કેસનો આંકડો ૬૦ ને પાર : આજે નવા ૧૭ કેસ નોંધાયા

Karnavati 24 News

Gold Rate on 30 July: सोने की कीमतों में बढ़त, चांदी में आई जबरदस्त गिरावट, जानिए भाव

Admin

ભુકંપમાંથી બેઠું થયેલું કચ્છ દેશનું ગ્રોથ એેન્જિન છે – વિધાનસભા અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્ય

Karnavati 24 News
Translate »