Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

 જામનગર ભાજપના પૂર્વ પ્રમુખ હસમુખ હિંડોચાની ગોવા શીપ યાર્ડના ડાયરેકટર પદે વરણી

જામનગર શહેર ભાજપના પૂર્વ પ્રમુખ હસમુખભાઇ હિંડોચાની કેન્દ્ર સરકાર દ્વારા ગોવા શીપ યાર્ડના ડાયરેકટર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. જામનગર શહેર ભાજપના પ્રમુખ તરીકે સતત સાત વર્ષ કામગીરી બજાવનાર એડવોકેટ હસમુખભાઇ હિંડોચાની કેન્દ્ર સરકારના સંરક્ષણ વિભાગ દ્વારા ગોવા શીપ યાર્ડના ડાયરેકટર પદે વરણી કરવામાં આવી છે. હસમુખભાઇ હિંડોચા નવાનગર કો-ઓપરેટીવ બેંક અને રાજ બેંકના ડાયરેકટર તરીકે પણ સેવા આપી રહ્યા છે. તેઓએ રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘમાં પણ કામગીરી બજાવી છે. તેઓ અગાઉ નગર પ્રાથિમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ પણ રહી ચુકયા છે.

संबंधित पोस्ट

29મીના રોજ ગૃહમંત્રી અમિત શાહ નારણપુરા સ્ટેડિયમનું કરશે ઉદ્ધાટન, કુલ પાંચ તબક્કામાં કરાઈ છે વ્યવસ્થા

Karnavati 24 News

ગારીયાધાર કોંગ્રેસ પક્ષ દ્વારા ગારીયાધાર ના વિવિધ વિસ્તારોમાં બાઇક રેલી યોજાઇ

Admin

૨૦૦૯થી ર૦રર સુધીમાં ભાજપ સરકારે ૧૪ વર્ષના ગાળામાં ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયકમાં ૧૬ વખત સુધારા કરવા પડ્યા : ધાનાણી

Karnavati 24 News

ભરૂચ જિલ્લા કોંગ્રેસે નરેન્દ્ર મોદી અને ભુપેન્દ્ર પટેલ ઉપર સહી ફેંકી, 8 કાર્યકરોની અટકાયત

Karnavati 24 News

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ભરૂચના આમોદથી રૂ.૮૨૩૮.૯૦ કરોડના વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરશે

બુટ ચપ્પલ પર કરવામાં આવેલા જીએસટીના વધારાને લઇ જૂનાગઢના ધારાસભ્ય નોંધાવ્યો હતો

Karnavati 24 News
Translate »