Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનોરાજકારણ

બુટ ચપ્પલ પર કરવામાં આવેલા જીએસટીના વધારાને લઇ જૂનાગઢના ધારાસભ્ય નોંધાવ્યો હતો

બુટ ચપ્પલ પર આજ સુધી પાંચ ટકા જીએસટી સરકાર દ્વારા વસૂલ કરવામાં આવતો હતો પરંતુ હવે પાંચ ટકા માં સાત ટકાનો વધારો કરી 12% જી.એસ.ટી કરવાના નિર્ણય સામે સમગ્ર ગુજરાતભરમાં ભારોભાર રોષ ફાટી નીકળ્યો છે ત્યારે જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી એ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરી છે કે બુટ ચપ્પલ પર કરવામાં આવેલા જીએસટીના વધારાને તુરંત જ પરત ખેંચવામાં આવે નહિતર સામાન્ય વ્યક્તિના ખીચા પર ભારે મોંઘવારી આવે તેમ છે

संबंधित पोस्ट

રાહુલ ગાંધીની ઓફિસમાં તોડફોડ: ભીડ વાયનાડની ઓફિસમાં ઘૂસી; કોંગ્રેસનો આરોપ – SFIના લોકોએ હુમલો કર્યો, સ્ટાફ સાથે પણ મારપીટ કરી

Karnavati 24 News

Twitter पर हुए बड़े हैकिंग अटैक को लेकर कंपनी ने दी अहम जानकारी, कर्मचारियों को वश में किया गया

Admin

રાજ્યના નાગરિકોની સલામતી માટે કેન્દ્રીય ગૃહ મંત્રીના હસ્તે ચાર ટેકનોલોજી આધારિત સુવિધાઓનું લોકાર્પણ..

Karnavati 24 News

भतीजे ने अपने ही चाचा की पीट-पीटकर कर डाली हत्या

Admin

સહકારી આગેવાન દિલીપ સંઘાણી ને લઈને સોશ્યલ મીડિયામાં વિવાદક સ્પદ નિવેદન ને લઈને દિલીપ સંઘાણી ની વાહરે આવ્યા ભારતીય જનતા પાર્ટી ને આગેવાનો અને કાર્યકર્તાઓ

Karnavati 24 News

ગાઝિયાબાદ: 243 કિલો ગાંજા સહિત 3 દાણચોરોની ધરપકડ એનસીઆરમાં માંગ પુરવઠા પર

Karnavati 24 News