Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનોરાજકારણ

બુટ ચપ્પલ પર કરવામાં આવેલા જીએસટીના વધારાને લઇ જૂનાગઢના ધારાસભ્ય નોંધાવ્યો હતો

બુટ ચપ્પલ પર આજ સુધી પાંચ ટકા જીએસટી સરકાર દ્વારા વસૂલ કરવામાં આવતો હતો પરંતુ હવે પાંચ ટકા માં સાત ટકાનો વધારો કરી 12% જી.એસ.ટી કરવાના નિર્ણય સામે સમગ્ર ગુજરાતભરમાં ભારોભાર રોષ ફાટી નીકળ્યો છે ત્યારે જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી એ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરી છે કે બુટ ચપ્પલ પર કરવામાં આવેલા જીએસટીના વધારાને તુરંત જ પરત ખેંચવામાં આવે નહિતર સામાન્ય વ્યક્તિના ખીચા પર ભારે મોંઘવારી આવે તેમ છે

संबंधित पोस्ट

રાજકોટમાં જાણો વિજય રુપાણીની સીટ પર કોણે કરી દાવેદારી, રુપાણીનું નામ લિસ્ટમાં નહીં

Admin

વડાપ્રધાનના હસ્તે અડાલજ ખાતે અન્નપૂર્ણા ધામમાં બનાવવામાં આવેલ હોસ્ટિપલ અને છાત્રાલયનું ઉદઘાટન કરાશે

Karnavati 24 News

ભરતસિંહ સોલંકીએ કોંગ્રેસમાંથી આ દિગ્ગજ નેતાને રાષ્ટ્રીય પ્રમુખ બનાવવા માટે માંગ કરી

Karnavati 24 News

उत्तर प्रदेश में महिला से छेड़छाड़ करने वाले व्यक्ति को निर्वस्त्र कर की धुनाई।

Admin

यूपी के आगरा में चलती कार में युवती से छेड़छाड़, शोर मचाने पर ग्रामीणों ने पकड़ा,

Admin

લીઝ ટ્રસ બન્યા બ્રિટનના નવા વડાપ્રધાન,  લીઝ ટ્રસની આવતીકાલે થશે શપથવિધિ  

Translate »