Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનોરાજકારણ

બુટ ચપ્પલ પર કરવામાં આવેલા જીએસટીના વધારાને લઇ જૂનાગઢના ધારાસભ્ય નોંધાવ્યો હતો

બુટ ચપ્પલ પર આજ સુધી પાંચ ટકા જીએસટી સરકાર દ્વારા વસૂલ કરવામાં આવતો હતો પરંતુ હવે પાંચ ટકા માં સાત ટકાનો વધારો કરી 12% જી.એસ.ટી કરવાના નિર્ણય સામે સમગ્ર ગુજરાતભરમાં ભારોભાર રોષ ફાટી નીકળ્યો છે ત્યારે જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી એ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરી છે કે બુટ ચપ્પલ પર કરવામાં આવેલા જીએસટીના વધારાને તુરંત જ પરત ખેંચવામાં આવે નહિતર સામાન્ય વ્યક્તિના ખીચા પર ભારે મોંઘવારી આવે તેમ છે

संबंधित पोस्ट

મોદી રાજકોટના આંગણે: ચૂંટણી માટે પ્રચાર કરી જાહેર સભા ગજવશે

Admin

પારડીમાં ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે વિરોધપક્ષના નેતાએ આવેદનપત્ર આપી રજુઆત કરી

Karnavati 24 News

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ટુંક સમયમાં પહોંચશે ગાંધીનગર, વિધાનસભાગૃહને 11 વાગે સંબોધશે

Karnavati 24 News

EWS કોટા પર ફક્ત સામાન્ય વર્ગનો અધિકાર -કેન્દ્ર સરકાર .

ભાજપે આ 16 બેઠકો હજુ પણ નથી કરી જાહેર, 166ની થયો છે યાદીમાં સમાવેશ

Karnavati 24 News

કૃષિ મંત્રીનું કોંગ્રેસ પ્રત્યે મોટુ નિવેદન: આવતી ચૂંટણીમાં ગુજરાતમાંથી કોંગ્રેસ નામશેષ થઇ જશે

Karnavati 24 News