Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ગારીયાધાર કોંગ્રેસ પક્ષ દ્વારા ગારીયાધાર ના વિવિધ વિસ્તારોમાં બાઇક રેલી યોજાઇ

હાલ પ્રચાર પ્રચાર શાંત થઈ રહ્યા છે ત્યારે પ્રચાર પ્રસારના છેલ્લા દિવસે ગારીયાધાર કોંગ્રેસ પાર્ટી દ્વારા પગપાળા યાત્રા કરવામાં આવી હતી તેમાં ગારીયાધાર કોંગ્રેસ દ્વારા ગારીયાધાર ના વિવિધ વિસ્તારોમાં જઈને વેપારીઓને મળવામાં આવ્યું હતું વેપારીઓને મળીને કોંગ્રેસ પક્ષને આ વખતે જે તપાવવા માટે કહ્યું હતું આમ ગારીયાધાર કોંગ્રેસ પક્ષ દ્વારા કોંગ્રેસના દિગ્ગજ ઉમેદવાર એવા દિવ્યેશભાઈ ચાવડાને જીત આપવા માટે અને ગારીયાધાર તાલુકાના કોંગ્રેસ શાસનમાં લાવવા માટે કયું હતું આમ ગારીયાધાર કોંગ્રેસ દ્વારા ગારીયાધારના વિવિધ વિસ્તારોમાં જઈને કોંગ્રેસ પક્ષનું ફરીવાર શાસન આવે તે માટે લોકો સમક્ષ પહોચ્યા હતા આમ ગારીયાધાર કોંગ્રેસના વિવિધ સભ્યો ગારીયાધાર તાલુકાના વિવિધ રસ્તા ઉપર જઈને વ્યાપારીઓને કોંગ્રેસ પક્ષને મત આપવા માટે કહ્યું હતું . આમ ગારીયાધાર તાલુકામાં ગારીયાધાર કોંગ્રેસ વિસ્તારોમાં ગારીયાધાર ના ઉમેદવારી એવા દિવ્યેશભાઈ ચાવડા બોર્ડ બહુમતીથી વિજય બને તે માટે દરેક વ્યાપારી મને ત્યાં જઈને હાથ મિલાવીને કોંગ્રેસને મત આપવા કહ્યું હતું આમ કોંગ્રેસ પક્ષના કેટલાક સભ્યો દ્વારા ગારીયાધાર ના વિવિધ વિસ્તારોમાં જઈને વ્યાપારીઓને જીત માટે વિનંતી કરી હતી . . .

संबंधित पोस्ट

નરેન્દ્ર મોદી તેમના ‘સેકન્ડ હોમ’માં: PM બન્યા બાદ પ્રથમ વખત હિમાચલમાં રાત્રિ રોકાણ કરશે; કાંગરી ધામ અને સેપુ મોટી પીરસવામાં આવશે

Karnavati 24 News

ગુજરાત ઈલેક્શન 2022 : વિધાનસભાની ચૂંટણીમાં પ્રચારના મેદાનમાં ઉતરશે ‘ગાંધી’ પરિવાર

Karnavati 24 News

ભરૂચ જીલ્લાની વિવિધ શાળાઓની ૧૪૦૦ વિદ્યાર્થીઓના હિમોગ્લોબીન ટેસ્ટ કરવામાં આવ્યા.

બે તાલુકાની 71 પ્રાથમિક શાળાના 320 જોખમી ઓરડા તોડીને નવા બનાવાશે

गुजरात चुनाव: आचार संहिता उल्लंघन मामला, चुनाव आयोग बना ने पीएम को दी क्लीनचीट

Admin

સુરેન્દ્રનગર જીલ્લા ભાજપ દ્વારા સૌ પ્રથમ વખત મીડિયા કર્મીઓ સાથે સીધા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

Karnavati 24 News