Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનોસ્થાનિક સમાચાર

 રણમલ તળાવમાં મહિલાએ કુદકો લગાવતા જ કોન્સ્ટેબલ શૈલેશ ગઢવીએ જંપલાવી ઉગારી લીધા

જામનગરમાં રણમલ તળાવમાં કુદકો લગાવતા જ એક પોલીસકર્મીએ પળનો વિચાર કર્યા વગર જ કુદકો મારી તેણીનો જીવ બચાવી લીધો હતો. હીરજી મિસ્ત્રી રોડ પર રહેતા પ્રૌઢ મહિલાએ કયા કારણોસર કુદકો લગાવ્યો એ કારણ બહાર આવ્યું નથી. પરંતુ પોલીસકર્મીની બહાદુરીને પરિણામે મહિલાનો જીવ બચી ગયો છે. આ બનાવની વિગત મુજબ શહેરના રણમલ તળાવના પાછળના ભાગમાં શુક્રવારે બપોરે એક મહિલા કોઈ રીતે પડી ગયા હતા. આ ઘટના સમયે દિગ્વિજય પ્લોટ ચોકીમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ શૈલેષ ગઢવીએ નજરે જોઈ હતી. જેને લઈને તેઓએ એક પલનો પણ વિચાર કાર્ય વિના જ હિમત દાખવી પાણીમાં કુદકો લગાવ્યો હતો અને અર્ધ બેસુધ્ધ થઇ ગયેલ તેણીએ ખેચીને બહાર લાવ્યા હતા. ત્યારબાદ ફાયરબ્રિગેેડને જાણ કરવામાં આવી હતી. જેને લઈને ફાયરનો કાફલો તથા 108 ઘટના સ્થળે ધસી ગયા હતા. ફાયરના જવાનોએ તે મહિલાને ચકાસતા તેઓ જીવિત જણાઈ આવતા 108 મારફતે આ મહિલાને જી. જી.માં સારવારમાં મોકલવામાં આવ્યા છે.પોલીસની તપાસમાં મહિલાનું નામ જયશ્રીબેન વિનુભાઇ ચાંદ્રા અને હિરજી મિસ્ત્રી રોડ પર રહેતી હોવાનું ખુલ્યું હતું. જોકે તેણીનું પાણીમાં પડવાનું કારણ હજુ જાણી શકાયું નથી.

संबंधित पोस्ट

નાના સુરકાના યુવાનને અધમુવો કરી ૬ શખ્સ ગુપ્ત અપહરણ કર્યું

Admin

જામનગરમાં પટેલ કોલોનો વિસ્તારમાં મિત્રના ઘરે મીત્રએ આપઘાત કર્યો

Karnavati 24 News

સુરત : વરાછા વિસ્તારમાં માથેભારે છાપ ધરાવનાર યુવકની ધરપકડ કરાઈ

Karnavati 24 News

 પાટણમાં લોકરક્ષકની પરીક્ષા આપવા આવેલા યુવાનની બેગ ડેરી માલિક ને મળતા પરત કરી…

Karnavati 24 News

હાજીપરના વૃધ્ધે મુળ તળાજાના શખ્સ સામે લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો

અમરેલી જિલ્લાના ભાદરવી અમાષ ના રોજ સુરાપુરા શ્રી પાતા દાદા ના નૂતન મંદિર નો જીણોદ્ધાર મહોત્સવ યોજાયો

Karnavati 24 News