Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચારપ્રદેશસ્થાનિક સમાચાર

 અમરેલીમાં 2.4ની તીવ્રતાના ભૂકંપના આંચકા

અમરેલીમાં વહેલી સવારે ભૂકંપના આંચકાથી ધરતી ધણધણી હતી. અમરેલી પંથકમાં 2.4ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે, કોઇ નુકસાનના સમાચાર નથી.

અમરેલીમાં વહેલી સવારે 6.41 વાગ્યે 2.4ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપના આંચકાનું એપી સેન્ટર અમરેલીથી 39 કિલોમીટર દક્ષિણમાં વીરપુર (તા.ધારી) આસપાસના વિસ્તારમાં જમીનથી 20.4 કિમી ઉંડાઇએ હતુ. અમરેલી પંથકમાં વહેલી સવારે ભૂંકપના આંચકા અનુભવાતા લોકોની ઉંઘ ઉડી ગઇ હતી.

અવાર નવાર સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાતા રહે છે.

संबंधित पोस्ट

અષાઢી બિજે મેઘરાજાએ શકુન સાચવ્યા સમગ્ર નાઘેર પંથકમાં દોંઢ ઇંચ વરસાદ વર્ષાવી ખેડૂતો ને ખુશ કર્યા

Karnavati 24 News

ઉંઝા તાલુકાના શિહી થી ટૂંડાવ રોડ અને વરવાડા થી ટૂંડાવ રોડ ઉપર અંદાજીત 80 લાખ રૂપિયાનું બોક્સ કન્વર્ટ (નાળા કામ) નું ખાત મુહુર્ત કરાયું

Karnavati 24 News

CBSE સેમ 1 ના 2021-22 પરિણામો

Karnavati 24 News

દાહોદ ખાતે જલ શક્તિ અભિયાન અને અમૃત સરોવર યોજના સંદભે બેઠક યોજાઇ

Karnavati 24 News

ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂની શહાદતને નમન કરવાના પુણ્યદિવસની ઉજવણી કરવામાં આવશે, બીજેપીના નેતાઓ જોડાશે

Karnavati 24 News

ભારત માં આ કેરી થી ખેડૂત લાખો રૂપિયા નો નફો કરે છે

Karnavati 24 News