Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચારપ્રદેશસ્થાનિક સમાચાર

 અમરેલીમાં 2.4ની તીવ્રતાના ભૂકંપના આંચકા

અમરેલીમાં વહેલી સવારે ભૂકંપના આંચકાથી ધરતી ધણધણી હતી. અમરેલી પંથકમાં 2.4ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે, કોઇ નુકસાનના સમાચાર નથી.

અમરેલીમાં વહેલી સવારે 6.41 વાગ્યે 2.4ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપના આંચકાનું એપી સેન્ટર અમરેલીથી 39 કિલોમીટર દક્ષિણમાં વીરપુર (તા.ધારી) આસપાસના વિસ્તારમાં જમીનથી 20.4 કિમી ઉંડાઇએ હતુ. અમરેલી પંથકમાં વહેલી સવારે ભૂંકપના આંચકા અનુભવાતા લોકોની ઉંઘ ઉડી ગઇ હતી.

અવાર નવાર સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાતા રહે છે.

संबंधित पोस्ट

વેરાવળ પૂર્વ ધારાસભ્ય જસાભાઈ બારોટે દિનદયાળ ઉપાધ્યાયની પૃણ્યતિથિ પર વંદન કર્યા

Karnavati 24 News

ઉત્તર ગુજરાત ની લો કોલેજોની મૂટ કોર્ટ સ્પર્ધામાં રાધનપુરની કૉલેજ પ્રથમ ક્રમે

Karnavati 24 News

दिल्ली: खूंखार कुत्तों ने नोंचकर 2 मासूम भाइयों के टुकड़े कर ले ली जान, MCD की कार्रवाई पर उठे सवाल!

પાટણ વિધાનસભાની બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર લાલેશ ઠક્કરે ઉમેદવારી ફોર્મ ભર્યું

Admin

કરનાલમાં 4 ખાલિસ્તાની આતંકવાદીઓની ધરપકડઃ સરહદ પારથી ડ્રોન દ્વારા હથિયારો, વિસ્ફોટકો અને શસ્ત્રો આતંકવાદીઓ સુધી પહોંચાડવામાં આવી રહ્યા હતા

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનુ ભાંડુત ગામ ગુજરાતનું સૌપ્રથમ ડિઝલપંપમુકત ગામ બન્યું

Karnavati 24 News