Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચારપ્રદેશસ્થાનિક સમાચાર

 અમરેલીમાં 2.4ની તીવ્રતાના ભૂકંપના આંચકા

અમરેલીમાં વહેલી સવારે ભૂકંપના આંચકાથી ધરતી ધણધણી હતી. અમરેલી પંથકમાં 2.4ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે, કોઇ નુકસાનના સમાચાર નથી.

અમરેલીમાં વહેલી સવારે 6.41 વાગ્યે 2.4ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપના આંચકાનું એપી સેન્ટર અમરેલીથી 39 કિલોમીટર દક્ષિણમાં વીરપુર (તા.ધારી) આસપાસના વિસ્તારમાં જમીનથી 20.4 કિમી ઉંડાઇએ હતુ. અમરેલી પંથકમાં વહેલી સવારે ભૂંકપના આંચકા અનુભવાતા લોકોની ઉંઘ ઉડી ગઇ હતી.

અવાર નવાર સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાતા રહે છે.

संबंधित पोस्ट

જામનગર મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું; ગેરકાયદેસર 51 જેટલી દુકાનો તોડી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી

Gujarat Desk

શિક્ષકોના બદલી કેમ્પ માટેની તારીખો જાહેર, શિક્ષણ મંત્રીએ કરી જાહેરાત

Admin

અમદાવાદમાં અનોખુ શિક્ષણકાર્ય , સિગ્નલ સ્કૂલ બસ સેવાનો રવિવારથી પ્રારંભ કરવામાં આવ્યો

Karnavati 24 News

યુસીસી માટે લોકોનાં સૂચનોને ધ્યાનમાં લેવાશે: યુસીસી  સમિતિનાં અઘ્યક્ષ ન્યાયમૂર્તિ રંજના દેસાઈ

Gujarat Desk

ગીર ગઢડા તાલુકાના સીમાસી ગામે મારામારીના બનાવમાં સામસામી ૧૫ શખ્સો સામે સામે ફરિયાદ

Karnavati 24 News

પાટણમાં પંચોલી સુથાર જ્ઞાતિ સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતિ પ્રસંગે ફૂલોની આગી કરાઈ

Karnavati 24 News
Translate »