Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

અમદાવાદમાં અનોખુ શિક્ષણકાર્ય , સિગ્નલ સ્કૂલ બસ સેવાનો રવિવારથી પ્રારંભ કરવામાં આવ્યો

સિગ્નલ સ્કૂલ બસમાં શિક્ષક પણ રહેશે અને સ્માર્ટ ટીવી,ઇન્ટરનેટ ,ભોજન અને પાણી સહિતની બધી સુવિધાઓ બાળકોને મળી રહેશે. આ યોજનામાં 2 કરોડ 87 લાખના ખર્ચે 10 બસો તૈયાર કરવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં 6 માર્ચથી નવી ટેક્નિકથી શિક્ષણકાર્ય શરૂ થશે. અમદાવાદમાં ભિક્ષા નહીં, પણ શિક્ષા પ્રાધાન્ય. એવી યોજના હેઠળ રસ્તાઓ પર ભિક્ષા માગતા બાળકો ને શિક્ષણનો લાભ આપવામાં આવે છે. એવા બાળકોને જેમને શાળા જવું હોય છે પરંતુ આગળ વધતા ઇચ્છે છે લ
એવા બાળકો એક સ્પેશિયલ બસમાં શિક્ષણ આપશે. AMC દ્વારા શહેરમાં 10 બસો તૈયાર કરવામાં આવી છે જે બસમાં શિક્ષક પણ રહેશે અને સ્માર્ટ ટીવી ઇન્ટરનેટ, ભોજન અને પાણી સહિત બધી જ સગવડ સાથે બાળકોને શિક્ષણ મળી રહેશે. આ યોજનામાં 2 કરોડ 87 લાખ ખર્ચે 10 બસો તૈયાર કરવામાં આવી છે. જેથી વધુમાં વધુ બાળકો અભ્યાસ કરવામાં આવે તેવા પ્રયત્નો પણ કરવામાં આવશે. તેમજ સિગ્નલ બસમાં 2 શિક્ષકો અને 1 હેલ્પરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તેમ જ બાળકોને શૈક્ષણિક કીટ, પાઠ્યપુસ્તકો પણ આપવામાં આવશે.
જાહેર રસ્તા પર 139 વિદ્યાર્થીઓને સિગ્નલ બસમાં ભણવાની તૈયારી 6 થી 14 વર્ષના બાળકોને ટ્રાફિક સિગ્નલ પર જો શિક્ષણ અપાશે તેમજ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ યોજનાનો પણ લાભ મેળવી શકશે જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને આરોગ્યની તપાસ કરવામાં આવશે આ ઉપરાંત બાળકોને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરે તેવા પ્રયત્ન કરવામાં આવશે જાહેર રસ્તા પર 139 વિદ્યાર્થીઓને સીઝનલ બસમાં ભણવા ની તૈયારી ચાલુ છે દરેક બાળક શિક્ષણ મેળવે એ તેનો અધિકાર છે આમ AMS ના પ્રયત્નોથી એવા બાળકો પણ શિક્ષણથી વંચિત નહીં રહે જેમને ખરેખર શિક્ષક ની જરૂર છે.

संबंधित पोस्ट

અમરેલીના રાજુલા તાલુકાના કોવાયા ખાતે લાખણોત્રા પરિવાર દ્વારા આયોજિત શિવકથામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.

Karnavati 24 News

રાધનપુર તાલુકાના બંધવડ ગામ ખાતે જીવદયા પ્રેમી દ્વારા અનોખી સેવા કરી જીવ બચાવ્યો

Admin

ભિષણ આગ:પોશીનાના ખંઢોરા(વાવડી) માં ઘરમાં આગ લાગતાં અનાજ સહિત ઘરવખરી ખાખ

Karnavati 24 News

પાટણના વર્લ્ડ હેરિટેજ રાણકીવાવ ખાતે પર્યટકોને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા શહેર ભાજપના પૂર્વ પ્રમુખે સાંસદને પત્ર લખ્યો

Karnavati 24 News

દીવ જિલ્લા કલેકટર સલોની રાયનો વિદાયમાન, નવા કલેકટરને આવકારમાં આવ્યા

Karnavati 24 News

 દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખ્રીસ્તી સમાજના ભાઇ બહેનોને નાતાલની શુભેચ્છાઓ પાઠવી

Karnavati 24 News