Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

રાજકોટ જિલ્લા ના જેતલસર ગામે જતી રેલ્વે લાઈન નું ગેજ પરિવર્તન સંપૂર્ણ

સૌરાષ્ટ્ર ના બોટાદ જિલ્લાના ઢસા જકસન. થી રાજકોટ જિલ્લા ના જેતલસર ગામે જતી રેલ્વે લાઈન નું ગેજ પરિવર્તન
સંપૂર્ણ તૈયાર થઈગયેલ છે.
આજરોજ તા.૧૮/૬/૨૦૨૨.ના રોજ રેલ્વે ટ્રેનનું ટેસ્ટીંગ થઈ રહ્યું છે. જેના ઉદઘાટન સમારોહ માં અમરેલી લોકસભા ના સાંસદ ભાઈ શ્રી નારાણભાઇ કાછડીયા અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેલ હતા. જેનું વિડિયો શુટિંગ કુકાવાવ વડીયા કર્ણાવતી ન્યુઝરિપોર્ટર પ્રકાશભાઈ વઘાસિયા નો અહવાલ.

संबंधित पोस्ट

અંબાજી મંદિર મોહનથાળાના પ્રસાદ વિવાદને લઈને મોટા સમાચાર – જાણો શું લેવાયો નિર્ણય

Karnavati 24 News

દીવમાં કિસાન ક્રેડીટ કાર્ડ સંદર્ભે બેંકોની મીટીંગ યોજાઈ, મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા

Karnavati 24 News

અદાણી GOOGLEને ભાડે આપી પોતાની જગ્યા, દર મહીને વસૂલવામાં આવશે આટલી કીંમત

Admin

ભગવાન જગન્નાથ દર્શન માટે માસ્ક જરૂરી: 18 ગજરાજ, 101 ટ્રક, 30 અખાડા, 18 ભજન મંડળો, 2 હજાર સાધુઓ જોડાશે

Karnavati 24 News

1 જાન્યુઆરીથી થશે આ મોટા બદલાવ, ATMમાંથી કેસ કાઢવાથી લઇને કપડા ખરીદવાનું થશે મોંઘુ

Karnavati 24 News

Dr Ambedkar Jayanti : આંબેડકર ફેમિલીની ત્રીજી અને ચોથી પેઢી શું કરી રહી છે?

Karnavati 24 News