Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

રાજકોટ જિલ્લા ના જેતલસર ગામે જતી રેલ્વે લાઈન નું ગેજ પરિવર્તન સંપૂર્ણ

સૌરાષ્ટ્ર ના બોટાદ જિલ્લાના ઢસા જકસન. થી રાજકોટ જિલ્લા ના જેતલસર ગામે જતી રેલ્વે લાઈન નું ગેજ પરિવર્તન
સંપૂર્ણ તૈયાર થઈગયેલ છે.
આજરોજ તા.૧૮/૬/૨૦૨૨.ના રોજ રેલ્વે ટ્રેનનું ટેસ્ટીંગ થઈ રહ્યું છે. જેના ઉદઘાટન સમારોહ માં અમરેલી લોકસભા ના સાંસદ ભાઈ શ્રી નારાણભાઇ કાછડીયા અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેલ હતા. જેનું વિડિયો શુટિંગ કુકાવાવ વડીયા કર્ણાવતી ન્યુઝરિપોર્ટર પ્રકાશભાઈ વઘાસિયા નો અહવાલ.

संबंधित पोस्ट

છેલ્લાં આઠ વર્ષથી સગીર બાળાના અપહરણના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડી તથા ભોગબનનારને શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી.

Karnavati 24 News

પાકિસ્તાન: પેશાવરની મસ્જિદમાં જુમ્માની નમાઝ દરમિયાન આત્મઘાતી હુમલો, 30 લોકોના મોત, 50થી વધારે ઘાયલ

Karnavati 24 News

વલસાડ કસ્તુરબા હોસ્પિટલના કર્મચારીએ દર્દીના હાથમાંથી સોનાની બંગડી સેરવી લીધી હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ

Karnavati 24 News

અમરેલી જિલ્લાના 4 મુખ્ય યાર્ડમાં 1 દિવસમાં 2222 ક્વિન્ટલ મગફળીની આવક

Karnavati 24 News

અમરેલી-વડીયાના કોલડા ગામે લૂંટના ઇરાદે ચોરીનો પ્રયાસ

Admin

વટવા વિસ્તારમાં વિવેક ફાઉન્ડેશન સંસ્થાનાં કાર્યાલયનું ઉદ્ઘાટન

Karnavati 24 News
Translate »