Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ

પેટ્રોલિયમ પ્રધાન હરદીપ સિંહ પૂરીએ કહ્યું, પેટ્રોલ-ડીઝલ પર રાહત નહીં મળે

પેટ્રોલ-ડીઝલ પર રાહત નહીં મળે પેટ્રોલિયમ પ્રધાન હરદીપ સિંહ પૂરીએ આ નિવેદન આપતા કહ્યું કે, રાજ્ય સરકાર તેમની રીતે વેટ ઘટાડી શકે છે. પુરીએ કહ્યું કે તમામ ભાજપ શાસિત રાજ્યોએ પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડ્યો છે.

કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું છે કે કેન્દ્ર સરકાર રાજ્યોને અપીલ કરી રહી છે કે ગ્રાહકોને રાહત આપવા માટે પેટ્રોલ અને ડીઝલ પરનો વેલ્યુ એડેડ ટેક્સ ઓછો કરે. જો કે બીજી બાજુ દેશમાં ઈંધણના ઊંચા ભાવને લઈને કેન્દ્રને ચારેબાજુ ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે.
બઇજી બાજુ પ્રજાને મોંઘવારીનો માર વારંવાર પડ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 100 રૂપિયા થી વધુ વધારો થયો છે. કોરોના જેવી વિપરીત પરિસ્થિતિનો લોકો સામનો કરી રહ્યા છે ત્યારે મોંઘવારીનો માર લોકોને સતત મળી રહ્યો છે એક પછી એક જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ પણ વધી રહ્યા છે.
અમદાવાદ માં પેટ્રોલ – 105.06 ડીઝલ – 99.41 પહોંચ્યા છે. જ્યારે સી.એન.જી. પણ 80 રૂપિયા આસપાસ થઈ ગયું છે.
વડોદરા માં પેટ્રોલ – 104.75/ ડીઝલ – 99.08, રાજકોટ માં પેટ્રોલ – 104.82 / ડીઝલ 99.19, સુરત માં પેટ્રોલ – 104.94 / ડીઝલ 99.03, ગાંધીનગર માં પેટ્રોલ – 105.27 / ડીઝલ 99.62 જેટલા ભાવ અત્યારે છે.

संबंधित पोस्ट

World AIDS Day 2022: શા માટે ઉજવવામાં આવે છે વિશ્વ એઇડ્સ દિવસ, જાણો તેનો ઇતિહાસ અને મહત્ત્વ

Admin

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વિશ્વના સૌથી મોટાં હર ઘર તિરંગા અભિયાનમાં પ્રબળ દેશભક્તિ સાથે જોડાવા માટે આહવાન કરતાં શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી નદી, દરિયો, જંગલ, રણ આ તમામ જગ્યાએ દેશભક્તિ પ્રગટાવ

Karnavati 24 News

પ્રાકૃતિક કૃષિ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના ખેડૂતોને કહી આ વાત

Karnavati 24 News

દિવાળી પર એલપીજી સિલિન્ડર સસ્તું થશે કે મોંઘું? નવીનતમ દરો તપાસો

Admin

પાકિસ્તાની પ્રતિનિધિમંડળ ભારતની મુલાકાત લેશે, 30 મેના રોજ નવી દિલ્હી પહોંચશે, સિંધુ જળ સંધિ સંબંધિત 3 હાઇડ્રોપાવર પ્રોજેક્ટ પર થશે ચર્ચા

Karnavati 24 News

હે રામ !! આ વ્યક્તિને છૂટાછેડા લેવા મોંઘા, 8000 વર્ષ સુધી કેદમાં રહેવું પડશે

Karnavati 24 News
Translate »