Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ

પેટ્રોલિયમ પ્રધાન હરદીપ સિંહ પૂરીએ કહ્યું, પેટ્રોલ-ડીઝલ પર રાહત નહીં મળે

પેટ્રોલ-ડીઝલ પર રાહત નહીં મળે પેટ્રોલિયમ પ્રધાન હરદીપ સિંહ પૂરીએ આ નિવેદન આપતા કહ્યું કે, રાજ્ય સરકાર તેમની રીતે વેટ ઘટાડી શકે છે. પુરીએ કહ્યું કે તમામ ભાજપ શાસિત રાજ્યોએ પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડ્યો છે.

કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું છે કે કેન્દ્ર સરકાર રાજ્યોને અપીલ કરી રહી છે કે ગ્રાહકોને રાહત આપવા માટે પેટ્રોલ અને ડીઝલ પરનો વેલ્યુ એડેડ ટેક્સ ઓછો કરે. જો કે બીજી બાજુ દેશમાં ઈંધણના ઊંચા ભાવને લઈને કેન્દ્રને ચારેબાજુ ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે.
બઇજી બાજુ પ્રજાને મોંઘવારીનો માર વારંવાર પડ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 100 રૂપિયા થી વધુ વધારો થયો છે. કોરોના જેવી વિપરીત પરિસ્થિતિનો લોકો સામનો કરી રહ્યા છે ત્યારે મોંઘવારીનો માર લોકોને સતત મળી રહ્યો છે એક પછી એક જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ પણ વધી રહ્યા છે.
અમદાવાદ માં પેટ્રોલ – 105.06 ડીઝલ – 99.41 પહોંચ્યા છે. જ્યારે સી.એન.જી. પણ 80 રૂપિયા આસપાસ થઈ ગયું છે.
વડોદરા માં પેટ્રોલ – 104.75/ ડીઝલ – 99.08, રાજકોટ માં પેટ્રોલ – 104.82 / ડીઝલ 99.19, સુરત માં પેટ્રોલ – 104.94 / ડીઝલ 99.03, ગાંધીનગર માં પેટ્રોલ – 105.27 / ડીઝલ 99.62 જેટલા ભાવ અત્યારે છે.

संबंधित पोस्ट

નોકરિયાત વર્ગ માટે ખુશખબર: તમે પણ કરી શકશો આ કામ, સરકાર પાસેથી મળશે બમ્પર લાભ

Admin

મુંબઈ : કોવિડ -19ના પ્રકોપ વચ્ચે નકલી હોસ્પિટલ ફર્મ બનાવીને સારવાર કરવામાં આવી

Admin

સોનુ ખરીદતા પહેલા આટલું વિચારજો સોનુ ખરીદનાર વ્યક્તિ માટે ખરાબ સમાચાર

Karnavati 24 News

સુરેન્દ્રનગર ખાતે કેન્દ્રીય મંત્રી અને સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરાએ રજૂ કરેલ નવા બજેટ અંગે પોતાની પ્રતિક્રિયા આપી

Karnavati 24 News

રાહત / આધાર કાર્ડમાં અપડેટ હવે ઘરે બેઠા થઈ જશે, પોસ્ટ વિભાગે શરૂ કરી નવી પહેલ

Karnavati 24 News

ભાવનગરની તૃષા છુપાવતો શેત્રુંજી ડેમ હવે રાષ્ટ્રભક્તિના પ્રેરણાના પિયૂષ પાઇ રહ્યો છે ડેમમાં કરાયેલી રોશનીએ રાષ્ટ્ર ભક્તિના મેઘધનુષી રંગો વેર્યા શેત્રુંજી ડેમ પર કરાયેલી નયનરમ્ય રોશની ૧૫ મી ઓગસ્ટ સુધી

Karnavati 24 News