Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ-વિદેશપ્રદેશ

ભારત પાકિસ્તાન વચ્ચે ગુપ્ત મંત્રણા ચાલુ

આમ તો પાકિસ્તાન સાથે ભારતના સંબંધો સારા રહ્યા નથી.ત્યારે હાલમાં તે દેશના પ્રથમ કક્ષાના ઉદ્યોગપતિ મિયા મોહમ્મદ મંશાએ એક મોટું નિવેદન આપ્યું છે. જેમાં પાકિસ્તાનમાં નિશાત ગ્રુપના ચેરમેન અને ઉદ્યોગપતીના કાર્યક્રમમાં ભારત દેશના પી એમ નરેન્દ્ર મોદી પર નિવેદન આપતા કહ્યું ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલમાં ગુપ્ત મંત્રણા ચાલી રહી છે. તેમની વચ્ચે બેકડોર ડિપ્લોમસી હેઠળ વાતચીત ચાલુ છે અને આ મંત્રણાની જાણકારી મારી પાસે છે. આ ઉપરાંત મમતાએ કહ્યું કે જો પાકિસ્તાન સાથેના સંબંધો ભારતના સુંદર છે તો એક મહિનામાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાકિસ્તાન આવશે શુ ભારત-પાકિસ્તાન વચ્ચે વિવાદ નો અંત આવશે- મંશા નિશાત ગ્રુપના ચેરમેન એવા ફોર્બસ લિસ્ટમાં સામેલ છે તેવા પાકિસ્તાનના 7 ઉધોગપતિઓમાંના એક મંશાએ ભારત અને પાકિસ્તાન સરકાર વચ્ચે સંબંધો સુધારવાની પણ અપીલ કરી છે. તેમણએ કહ્યું કે આપણે વાતચીત દ્વારા વિવાદનો ઉકેલ લાવી શકીએ. મંશા પાકિસ્તાનના રાજકારણ માં કઈ નથી પરંતુ તેમના બધા નેતા સાથે સબંધ સારા છે. એક જાહેર કાર્યક્રમમાં આપ્યું નિવેદન પાકિસ્તાન બહુરાષ્ટ્રીય કંપની નિશાત ના મુખ્ય મિયા મોહમ્મદ મંશાએ બુધવારે લાહોર ખાતે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝમાં ઉઘ્યોપતી ઓની અને વ્યાપારી ઓની સભા મળી જેમાં તમનર કહ્યું હતું કે ભારત પાકિસ્તાન વચ્ચે સંબંધો સુધરે તે જરૂરી છે નહિતર આનો લાભ બીજા લઈ જશે

संबंधित पोस्ट

ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં આઉટસોર્સિંગ દ્વારા શ્રમયોગીઓ પુરા પાડતી 300 એજન્સીના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે વર્કશોપ યોજાયો

Gujarat Desk

બેફીકરાઇથી માસ્ક પહેર્યા વગર ફરનારા હવે ચેતી જજો, વડોદરા પોલીસે ફરી શરૂ કર્યું આ કામ

Karnavati 24 News

અમદાવાદમાં જીવરાજ પાર્ક પાસે આગની ઘટનામાં 1 વ્યક્તિનું મોત

Gujarat Desk

પી.ડી.પી.યુ ગાંધીનગર ખાતે જિલ્લા કક્ષાનું બેટરી ટેસ્ટ આયોજન

Gujarat Desk

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને GNLU ખાતે લોન તથા સહાય વિતરણ સમારોહ યોજાશે

Gujarat Desk

મહાશિવરાત્રીથી પ્રારંભાયેલો પાંચ દિવસીય મેળામાં લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા અને આરોગ્ય માટે નર્મદા વહીવટી તંત્રની કામગીરી પ્રશંસાપાત્ર

Gujarat Desk
Translate »