Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 વાગે કાર્યકર્તાઓને વર્ચ્યુઅલી સંબોધશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 11 વાગ્યે કાર્યકર્તાઓનું સંબોધન કરશે. વડાપ્રધાન દ્વારા ખાસ કરીને આત્મ નિર્ભર અર્થવ્યવસ્થા અંતર્ગત આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં તેઓ તમામ કાર્યકર્તાઓને વિડિઓ કોંફરન્સથી સંબોધન કરશે. ગુજરાતમાં સી.એમ.થી લઇ પ્રદેશ અધ્યક્ષ સુધીના નેતાઓ આ કાર્યક્રમમાં હાજર રહેશે. વિવિધ બાબતો પર આત્મનિર્ભર ભારતના આગામી ડ્રીમ પર તેઓ વિગતવાર વાત કરશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અમદાવાદ બોડકદેવ ખાતે આવેલ પંડિત દીનદયાળ હોલથી વડાપ્રધાનના સંબોધનને કાર્યકર્તાઓ સાથે સાંભળશે
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તથા પ્રદેશ હોદ્દેદારો કમલમ કાર્યાલય ગાંધીનગરથી વડાપ્રધાનનું સંબોધન સાંભળશે.
આજે સચિવાલય ખાતે 12:30 વાગ્યે કેબિનેટની બેઠક મળી રહી છે ત્યારે એ પહેલા વડાપ્રધાનનો આ કાર્યક્રમ યોજવામાં આવશે જે પૂર્ણ થયા બાદ કેબિનેટ બેઠક થશે.

संबंधित पोस्ट

લીઝ ટ્રસ બન્યા બ્રિટનના નવા વડાપ્રધાન,  લીઝ ટ્રસની આવતીકાલે થશે શપથવિધિ  

રાજસ્થાનના ઉદયપુરમાં માર્યા ગયેલા ટેલર કન્હૈયાલાલ હત્યાકાંડના પડઘા હવે સુરતમાં પણ પડ્યા

Karnavati 24 News

નારગોલ ગ્રામ પંચાયતનો અનોખો નિર્ણય: નવા બનેલા મકાનમાં શૌચાલય છે કે કેમ તેની ખાતરી બાદ પંચાયતમાં મકાન નોંધણી કરવામાં આવશે

Karnavati 24 News

પાલીતાણા: તળેટી-સર્વોદય સોસાયટીમાં કાઉન્સિલર દ્વારા પાણી-સાફ સફાઇના પ્રશ્નો સાંભળવામાં આવ્યા

Karnavati 24 News

 ભાજપના નેતાઓ જ PM મોદીની અપીલ માનતા નથી, જાફરાબાદ નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ઉમટી લોકોની ભીડ

Karnavati 24 News

કોંગ્રસના તીખા ચાબખા :- ભાજપ સરકાર અને તેના નેતા ઓ દ્વારા બુટલેગરોને છાવરવાના આક્ષેપો

Karnavati 24 News
Translate »