Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 વાગે કાર્યકર્તાઓને વર્ચ્યુઅલી સંબોધશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 11 વાગ્યે કાર્યકર્તાઓનું સંબોધન કરશે. વડાપ્રધાન દ્વારા ખાસ કરીને આત્મ નિર્ભર અર્થવ્યવસ્થા અંતર્ગત આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં તેઓ તમામ કાર્યકર્તાઓને વિડિઓ કોંફરન્સથી સંબોધન કરશે. ગુજરાતમાં સી.એમ.થી લઇ પ્રદેશ અધ્યક્ષ સુધીના નેતાઓ આ કાર્યક્રમમાં હાજર રહેશે. વિવિધ બાબતો પર આત્મનિર્ભર ભારતના આગામી ડ્રીમ પર તેઓ વિગતવાર વાત કરશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અમદાવાદ બોડકદેવ ખાતે આવેલ પંડિત દીનદયાળ હોલથી વડાપ્રધાનના સંબોધનને કાર્યકર્તાઓ સાથે સાંભળશે
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તથા પ્રદેશ હોદ્દેદારો કમલમ કાર્યાલય ગાંધીનગરથી વડાપ્રધાનનું સંબોધન સાંભળશે.
આજે સચિવાલય ખાતે 12:30 વાગ્યે કેબિનેટની બેઠક મળી રહી છે ત્યારે એ પહેલા વડાપ્રધાનનો આ કાર્યક્રમ યોજવામાં આવશે જે પૂર્ણ થયા બાદ કેબિનેટ બેઠક થશે.

संबंधित पोस्ट

સુપ્રીમ કોર્ટની નુપુર શર્માને ફટકાર, કોર્ટે ટીવી પર જઈને માફી માંગવા કહ્યું

Karnavati 24 News

રાજ્યના નાગરિકોની સલામતી માટે કેન્દ્રીય ગૃહ મંત્રીના હસ્તે ચાર ટેકનોલોજી આધારિત સુવિધાઓનું લોકાર્પણ..

Karnavati 24 News

મંત્રીના દીકરાએ ગનથી જે ફાયરીંગ કર્યું એ વીડિયો વાયરલ થયા બાદ જાણો મંત્રી આર.સી. મકવાણાએ શું કહ્યું

Karnavati 24 News

ફરી સાંભળવા મળશે નકામા, નાલાયક, ગદ્દાર… ગેહલોત-પાયલટની એકતા પર ભાજપે માર્યો ટોણો

Admin

પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર કચેરી બહાર ધરણા યોજવામાં આવ્યા

Karnavati 24 News

આજે ગુજરાતમાં 1 લાખ કરોડનું ગુજરાતનું ડેરી માર્કેટ – વડાપ્રધાન મોદી

Karnavati 24 News