Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 વાગે કાર્યકર્તાઓને વર્ચ્યુઅલી સંબોધશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 11 વાગ્યે કાર્યકર્તાઓનું સંબોધન કરશે. વડાપ્રધાન દ્વારા ખાસ કરીને આત્મ નિર્ભર અર્થવ્યવસ્થા અંતર્ગત આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં તેઓ તમામ કાર્યકર્તાઓને વિડિઓ કોંફરન્સથી સંબોધન કરશે. ગુજરાતમાં સી.એમ.થી લઇ પ્રદેશ અધ્યક્ષ સુધીના નેતાઓ આ કાર્યક્રમમાં હાજર રહેશે. વિવિધ બાબતો પર આત્મનિર્ભર ભારતના આગામી ડ્રીમ પર તેઓ વિગતવાર વાત કરશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અમદાવાદ બોડકદેવ ખાતે આવેલ પંડિત દીનદયાળ હોલથી વડાપ્રધાનના સંબોધનને કાર્યકર્તાઓ સાથે સાંભળશે
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તથા પ્રદેશ હોદ્દેદારો કમલમ કાર્યાલય ગાંધીનગરથી વડાપ્રધાનનું સંબોધન સાંભળશે.
આજે સચિવાલય ખાતે 12:30 વાગ્યે કેબિનેટની બેઠક મળી રહી છે ત્યારે એ પહેલા વડાપ્રધાનનો આ કાર્યક્રમ યોજવામાં આવશે જે પૂર્ણ થયા બાદ કેબિનેટ બેઠક થશે.

संबंधित पोस्ट

In publisher my content responsive select all and download option m

હીરા બાની તબિયત પર રાહુલ ગાંધીનું ટ્વીટ- માતાનો પ્રેમ અમૂલ્ય, મુશ્કેલ સમયમાં પીએમ મોદી સાથે મારું સમર્થન

Admin

ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાના ધર્મપત્ની મેંદરડામાં આંબેડકર ચોક ગરબી મંડળમાં હાજરી આપી ગરબે રમ્યા

 ઓમિક્રૉનના કેસ વધવાની સાથે સારા સમાચાર, દેશને 2 નવી વેક્સીન મળી

Karnavati 24 News

ભાવનગરમાં ભાજપની ગુજરાત ગૌરવ યાત્રા પહોંચી, બે દિવસ અલગ-અલગ કાર્યક્રમો કરશે

Admin

પશ્ચિમ બંગાળ ના TMC સાંસદ વિરુદ્ધ ભરૂચ માં અપાયું આવેદનપત્ર

Karnavati 24 News
Translate »