આજરોજ વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડાના ધર્મપત્ની શ્રીમતી નીતાબેન જવાહરભાઈ ચાવડાએ વીર માયા ગરવી મંડળની ખાસ મુલાકાત લીધી હતી તાજેતરમાં જ ચાલી રહેલા નરવો નવરાત્રી પર્વને લઈ મેંદરડા શહેરમાં અલગ અલગ ગરબી મંડળ દ્વારા સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આ ગરબી મંડળની મુલાકાત લેવા માટે આ વિસ્તારના ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાના ધર્મપત્ની મીતાબેન ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમને આંબેડકર નગરમાં આવેલ વીર માયા ગરબી મંડળ ની મુલાકાત લીધી હત ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાના ધર્મ પત્ની નીતાબેન ચાવડા ની સાથે આ તકે તાલુકા પંચાયત ચેરમેન દીપક મકવાણા તાલુકા ભાજપના પ્રમુખ વિજયભાઈ પાનસુરીયા પૂર્વ સરપંચ દિનેશભાઈ વેકરીયા વિઠ્ઠલભાઈ ભુવા વગેરે આગેવાનોએ નિર્ણય ગરબી મંડળની મુલાકાત લીધી હતી તેથી વીરમાયા ગરબી મંડળના આયોજકોએ તમામ મહેમાનોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો અને પોતાના આયોજનમાં ઉપસ્થિત રહી અને ગરબી મંડળની બાળાઓનું પ્રસારણ આપ્યું હતું આ રીતે અવારનવાર તેમના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે પણ ગરબી મંડળના આયોજકો મહિલા મંડળ દ્વારા કહેવામાં આવ્યું હતું