Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાના ધર્મપત્ની મેંદરડામાં આંબેડકર ચોક ગરબી મંડળમાં હાજરી આપી ગરબે રમ્યા

આજરોજ વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડાના ધર્મપત્ની શ્રીમતી નીતાબેન જવાહરભાઈ ચાવડાએ વીર માયા ગરવી મંડળની ખાસ મુલાકાત લીધી હતી તાજેતરમાં જ ચાલી રહેલા નરવો નવરાત્રી પર્વને લઈ મેંદરડા શહેરમાં અલગ અલગ ગરબી મંડળ દ્વારા સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આ ગરબી મંડળની મુલાકાત લેવા માટે આ વિસ્તારના ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાના ધર્મપત્ની મીતાબેન ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમને આંબેડકર નગરમાં આવેલ વીર માયા ગરબી મંડળ ની મુલાકાત લીધી હત ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાના ધર્મ પત્ની નીતાબેન ચાવડા ની સાથે આ તકે તાલુકા પંચાયત ચેરમેન દીપક મકવાણા તાલુકા ભાજપના પ્રમુખ વિજયભાઈ પાનસુરીયા પૂર્વ સરપંચ દિનેશભાઈ વેકરીયા વિઠ્ઠલભાઈ ભુવા વગેરે આગેવાનોએ નિર્ણય ગરબી મંડળની મુલાકાત લીધી હતી તેથી વીરમાયા ગરબી મંડળના આયોજકોએ તમામ મહેમાનોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો અને પોતાના આયોજનમાં ઉપસ્થિત રહી અને ગરબી મંડળની બાળાઓનું પ્રસારણ આપ્યું હતું આ રીતે અવારનવાર તેમના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે પણ ગરબી મંડળના આયોજકો મહિલા મંડળ દ્વારા કહેવામાં આવ્યું હતું

संबंधित पोस्ट

‘We’re geared up’: Navy’s centrepiece Vikrant ready for commission ingfy

વિધાનસભામાં સીએમ કેજરીવાલે કહ્યું, ‘દિલ્હીનું બજેટ રોકીને કેન્દ્રએ બંધારણ પર હુમલો કર્યો’

Karnavati 24 News

3જીએ જિલ્લા ભાજપનો સ્નેહ મિલન કાર્યક્રમ સી આર પાટીલ રહેશે હાજર કમલમનડિયાદમાં તબક્કાવાર બેઠકો સંપન્ન

Karnavati 24 News

 ઉલ્લાસભેર વાતાવરણમાં જામનગર વકીલ મંડળની ચૂંટણીનું મતદાન

Karnavati 24 News

કોંગ્રેસના ક્યાં નેતાએ કહ્યું કે ‘હું કોંગ્રેસ પક્ષનો છું અને કોંગ્રેસમાં જ રહીશ’

Admin

ભાજપે આ 16 બેઠકો હજુ પણ નથી કરી જાહેર, 166ની થયો છે યાદીમાં સમાવેશ

Karnavati 24 News