Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

 ઓમિક્રૉનના કેસ વધવાની સાથે સારા સમાચાર, દેશને 2 નવી વેક્સીન મળી

ઓમિક્રૉનના વધતા ખતરા વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાની 2 નવી વેક્સીન અને એક એન્ટી વાયરલ ડ્રગ્સના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દીધી છે. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ નિર્ણય પર દેશને શુભેચ્છા પાઠવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે બે વેક્સીન કોર્બેવેક્સ, કોવોવેક્સ અને એન્ટી-વાયરલ ડ્રગ મોલનુપિરાવિરના ઇમરજન્સી યૂઝને મંજૂરી આપી છે.

દેશમાં ઓમિક્રૉનનું સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યુ છે. એક દિવસમાં સૌથી વધુ 135 કેસ દર્જ થયા છે, જેનાથી કુલ દર્દીની સંખ્યા વધીને 670 થઇ ગઇ છે. સોમવારે ગોવા અને મણિપુરમાં પણ ઓમિક્રૉને દસ્તક આપી હતી. બન્ને રાજ્યોમાં કાલે એક એક દર્દી મળ્યા હતા. ઓમિક્રૉનના અત્યાર સુધી 20 રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશમાં ફેલાઇ ગયુ છે.

દિલ્હીમાં ગત દિવસે ઓમિક્રૉનના રેકોર્ડ 63 કેસ દર્જ થયા છે. આ સિવાય મહારાષ્ટ્રમાં 26, ગુજરાતમાં 24, તેલંગાણામાં 12, રાજસ્થાનમાં 3, ઉત્તરાખંડમાં 3 અને હરિયાણામાં 2 નવા કેસ દર્જ થયા છે.

संबंधित पोस्ट

રાજકોટ શહેર ભાજપ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે કાર્યશાળા યોજવામાં આવી હતી

Karnavati 24 News

 આણંદના લોકોને ગાંધીનગર સુધી પહોંચવા વધુ એક ટ્રેનની સુવિધા મળી

Karnavati 24 News

AK-47 અને ગ્રેનેટ રાખવા મામલે બાહુબલી ધારાસભ્ય અનંતસિંહ આરોપી જાહેર, 21ના અદાલત સંભળાવશે સજા

Karnavati 24 News

અમદાવાદમાં સેન્સ પ્રક્રીયામાં આજે ઘાટલોડિયા બેઠક પરથી માત્ર એક જ નામ ભૂપેન્દ્ર પટેલનું સામે આવ્યું

Admin

રાહુલ ગાંધીની ઓફિસમાં તોડફોડ: ભીડ વાયનાડની ઓફિસમાં ઘૂસી; કોંગ્રેસનો આરોપ – SFIના લોકોએ હુમલો કર્યો, સ્ટાફ સાથે પણ મારપીટ કરી

Karnavati 24 News

જૂનાગઢના ગાંધી ચોક નજીક આવેલી મટન માર્કેટ અને સ્લોટર હાઉસ સુખનાથ ચોક માં ફેરવવા માંગણી

Karnavati 24 News