Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ ત્રણ દિવસ જામનગર જિલ્લાના પ્રવાસે

કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઇ પટેલ જામનગર જિલ્લાની મુલાકાતે આવનાર છે, જેમની આ મુલાકાત દરમિયાન તેઓ તા.૦૬/૦૧/૨૦૨૨ ગુરૂવારના રોજ ૨૧.૩૦ કલાકે મોટા થાવરીયા ખાતે આર્મીમાંથી નિવૃત થયેલ સૈનિકોના સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તા. ૦૭/૦૧/૨૦૨૨ના રોજ સવારે ૦૮:૩૦ કલાકે ખારવા ગામે પ્રાથમિક શાળાના કાર્યક્રમમાં, ૧૧:૦૦ વાગ્યે માર્કેટ યાર્ડ હાપા ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જામનગરની સામાન્ય સભામાં ઉપસ્થિત રહેશે. તદઉપરાંત મંત્રી ૧૨:૦૦ થી ૧૭:૦૦ કલાક દરમિયાન સરકિટ હાઉસ ખાતે લોકો સંપર્ક યોજી લોકોને રૂબરૂ મળશે. મંત્રી ૧૭:૦૦ કલાકે સરકીટ હાઉસ ખાતે પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓ સાથે બેઠક યોજશે. ત્યારબાદ ૧૮:૦૦ કલાકે મંત્રી ચાવડા ગામ ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે. તા. ૦૯/૦૧/૨૦૨૨ના રોજ સવારે ૦૯:૩૦ કલાકે મંત્રી રણજીતનગર પટેલ સમાજ ખાતે જાયન્ટસ વેલફેર ફાઉન્ડેશન આયોજીત કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેશે.

संबंधित पोस्ट

જૂનાગઢ જિલ્લા માં 338 ગામના મતદાન મથક ખાતે બપોર બાદ પોલીંગ સ્ટાફ અને પોલીસ પહોંચી જશે

Karnavati 24 News

ભારત જોડો યાત્રા પછી, 26 જાન્યુઆરીથી કોંગ્રેસ શરુ કરશે હાથથી હાથ જોડો અભિયાન

Admin

હાર્દિકે કોંગ્રેસ છોડી દીધીઃ સોનિયાને પત્ર લખ્યો

Karnavati 24 News

લીઝ ટ્રસ બન્યા બ્રિટનના નવા વડાપ્રધાન,  લીઝ ટ્રસની આવતીકાલે થશે શપથવિધિ  

ભરતસિંહ સોલંકીએ કોંગ્રેસમાંથી આ દિગ્ગજ નેતાને રાષ્ટ્રીય પ્રમુખ બનાવવા માટે માંગ કરી

Karnavati 24 News

ઉદ્ધવને વધુ એક ઝટકો! CAG કરશે BMCની બે વર્ષની તપાસ, શિંદેનો આદેશ

Admin