Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

13 પોલીસકર્મીની મિલકતની થશે તપાસ

ગુજરાતમાં થોડા સમય પહેલા પોલીસકર્મીની બદલી કરવામાં આવી હતી. જેમાંથી કેટલાક પોલીસ કર્મચારીની બદલી અમદાવાદ જિલ્લાની બહાર પણ કરવામાં આવી હતી. બદલી કરવામાં આવેલા પોલીસ કર્મચારીમાંથી 13 પોલીસકર્મીની મિલકતની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ તમામ કર્મચારીઓની જિલ્લા બહાર બદલી કરવામાં આવી હતી. DGPએ સ્ટેટ મોનિટરિંગ સેલને તપાસ કરવા માટે આદેશ કર્યો છે.

DGPએ SMCને મિલકત તપાસનો આપ્યો આદેશ

અમદાવાદમાં તોડબાજીની ફરિયાદને આધારે બદલીઓ કરવામાં આવી હતી. પોલીસકર્મી અને તેના પરિવારના નામે કેટલી મિલકતો તેની તપાસ હાથ ધરવામાં આવશે. મળતી માહિતી અનુસાર 13 પોલીસકર્મી કોન્સ્ટેબલ અને હેડકોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. પોલીસકર્મી અને તેના પરિવારની મિલકતો, બેંક બેલેન્સ, વાહનો, લૉકર સહિતની તપાસ કરવામાં આવશે.

અમદાવાદથી જિલ્લા બહાર બદલી કરાયેલા પોલીસકર્મીની યાદી

રાજેંદ્ર ગોહિલ – તાપી

કેયુર બારોટ – જૂનાગઢ

સિરાજ મન્સૂરી – પોરબંદર

હરવિજયસિંહ ચાવડા – અમરેલી

જગદીશ ચૌધરી – કચ્છ

મહેન્દ્રસિંહ દરબાર – જામનગર

ફિરોઝશાહ પઠાણ – બોટાદ

ઈન્દ્રવિજયસિંહ વાઘેલા – નર્મદા

મહિપતસિંહ ચૌહાણ – જામનગર

લાલજી દેસાઈ – દ્વારકા

સમિઉલ્લા ઠાકોર – રાજકોટ ગ્રામ્ય

જીવણ યાદવ – મહીસાગર

અક્ષયસિંહ પુવાર – કચ્છ

 

संबंधित पोस्ट

शासकीय विद्यालयों के विशेष आवश्यकता वाले बच्चों ने लगाया दीपक व सजावटी सामानों का स्टॉल, उपायुक्त ने किया उद्घाटन

Admin

जयपुर – डॉक्टर सौम्या गुर्जर को कौर्ट से मिली राहत

Admin

વલસાડ અભયમે વ્યસની પતિ પાસેથી 4 વર્ષના બાળકનો કબજો લઈ માતા સાથે મિલન કરાવ્યું

Karnavati 24 News

 इन टिप्स की मदद से आप हल्का कर पाएंगे अपने EMI का बोझ

Karnavati 24 News

यूक्रेन से भारतीयों को निकालने की कोशिश जारी, कल फिर पीएम मोदी करेंगे CCS की बैठक

Karnavati 24 News

चाणक्य नीति जगहों के बारे में : ऐसी जगहों को तुरंत छोड़ दें, नही तो जान भी जा सकती है।

Karnavati 24 News
Translate »