Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશસ્થાનિક સમાચાર

 કોરોના સંક્રમણ:તાન્ઝાનિયાથી ગાંધીનગર આવેલા 2 વિદ્યાર્થીને કોરોના

ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં તાન્ઝાનિયાથી અભ્યાસ માટે આવેલી બે વિદ્યાર્થીઓ કોરોનો પોઝિટિવ આવ્યા છે. પીડીપીયુ રોડ પર આવેલી યુનિવર્સિટીમાં તાજેતરમાં જ એડમિશન લેનાર બંને યુવકો 9 દિવસ પહેલાં જ ગાંધીનગર આવ્યા હતા. જેમાં તંત્ર દ્વારા બંને વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરાયા હતા. નિયમ પ્રમાણે વિદ્યાર્થીઓના ચોથા દિવસે ટેસ્ટ કરાયા ત્યારે નેગેટિવ હતો. જ્યારે આઠમા દિવસે કરાયેલો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે હાલ 22 અને 23 વર્ષના બંને વિદેશી વિદ્યાર્થીઓને ગાંધીનગર સિવિલ ખાતે સારવાર માટે ખસેડાયા છે. બંને સ્ટુડન્ટે કોરોના રસીના એક-એક ડોઝ લીધેલો છે. આ તરફ ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. ગ્રામ્ય વિસ્તારમાં શુક્રવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં 2835 લાભાર્થીઓને 54 સેન્ટરો પર રસી આપવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તારમાં અત્યાર સુધીમાં 836652 લોકોને રસીનો પ્રથમ ડોઝ અને 801480 લાભાર્થીઓને બીજો ડોઝ અપાયો છે.

संबंधित पोस्ट

પાલિતાણા તાલુકામા બાળકો દ્વારા ચોપડા પૂજન કરી અનોખી રીતે દશેરા ઉજવ્યા

Admin

અમરેલી જિલ્લાના ભાદરવી અમાષ ના રોજ સુરાપુરા શ્રી પાતા દાદા ના નૂતન મંદિર નો જીણોદ્ધાર મહોત્સવ યોજાયો

Karnavati 24 News

સુરત: યોગી આદિત્યનાથને ફરી ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી બનાવવા માટે ઓલપાડમાં મહાયજ્ઞનું કરાયું આયોજન.!

Karnavati 24 News

બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં આગામી તા.૦૯ માર્ચના રોજ નિમણૂક હુકમ અને ભલામણ પત્ર અપાશે

Gujarat Desk

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવસારી ખાતે નિરાલી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ અને એ.એમ.નાયક હેલ્થકેર કેમ્પસનું ઉદ્દઘાટન કર્યું જે પ્રસંગે પૂર્ણશ મોદી ઉપસ્થિત રહ્યા

Karnavati 24 News

’વહાલી દીકરી યોજના’હેઠળ ૨.૭૮ લાખથી વધુ દીકરીઓને લાભ અપાશે: ૩ હજાર કરોડથી વધુની સહાયને મંજૂરી

Gujarat Desk
Translate »