Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણસ્થાનિક સમાચાર

 જામનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા યુનિવર્સીટીના પેપર લીકનો વિરોધ

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના બીકોમના પેપર લીક મામલે 11 જિલ્લાઓમાં પ્રત્યાઘાત પડ્યા છે. દરેક જિલ્લામાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે. જામનગર આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પરીક્ષા રદ કરવાની અને એક એક ઉમેદવારને રૂપિયા 50 હજાર આપવાની માંગ કરી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટી માં બી. કોમનું પેપર લીક થતા વિધાર્થીઓમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે જામનગર આમ આદમી પાર્ટી દ્વારા યુવા પ્રમુખ ધવલ ઝાલાની આગેવાની હેઠળ મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી યુનિવર્સીટીના કુલપતિને હોદ્દા પરથી હટાવવા અને કશુરવારો સામે તાત્કાલિક આકરા પગલાં લેવા માંગ ઉઠવી છે આ ઉપરાંત રદ થયેલી પરીક્ષા ના ઉમેદવારોને મહેનત પેટે 50 હજારની રકમ ચૂકવવા અને પ્રામાણિક અધિકારીની કુલપતિના પદે નિમણુંક કરવા સહિતની માંગ ઉઠવી છે.

संबंधित पोस्ट

ભુકંપમાંથી બેઠું થયેલું કચ્છ દેશનું ગ્રોથ એેન્જિન છે – વિધાનસભા અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્ય

Karnavati 24 News

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં દાહોદનાં ઝાલોદ ખાતે સહભાગી થશે

Karnavati 24 News

ભાજપ- સપામાંથી ઉધના વિધાનસભા વિસ્તારમાંથી 1200થી વધુ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા – આપનો દાવો

Karnavati 24 News

ભાજપના સ્ટાર પ્રચારક અને ઉત્તરપ્રદેશના CM યોગી આદિત્યનાથે વાલિયામાં જાહેરસભા સંબોધી

Admin

હીરા બાની તબિયત પર રાહુલ ગાંધીનું ટ્વીટ- માતાનો પ્રેમ અમૂલ્ય, મુશ્કેલ સમયમાં પીએમ મોદી સાથે મારું સમર્થન

Admin

નેતાઓના સંતાનોને ભાજપ ટિકિટ નહીં આપેઃ નડ્ડાએ કહ્યું- પિતા પ્રમુખ અને પુત્ર મહાસચિવ, પરિવારવાદની આ નીતિ ભાજપમાં નહીં ચાલે

Karnavati 24 News