Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણસ્થાનિક સમાચાર

 જામનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા યુનિવર્સીટીના પેપર લીકનો વિરોધ

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના બીકોમના પેપર લીક મામલે 11 જિલ્લાઓમાં પ્રત્યાઘાત પડ્યા છે. દરેક જિલ્લામાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે. જામનગર આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પરીક્ષા રદ કરવાની અને એક એક ઉમેદવારને રૂપિયા 50 હજાર આપવાની માંગ કરી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટી માં બી. કોમનું પેપર લીક થતા વિધાર્થીઓમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે જામનગર આમ આદમી પાર્ટી દ્વારા યુવા પ્રમુખ ધવલ ઝાલાની આગેવાની હેઠળ મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી યુનિવર્સીટીના કુલપતિને હોદ્દા પરથી હટાવવા અને કશુરવારો સામે તાત્કાલિક આકરા પગલાં લેવા માંગ ઉઠવી છે આ ઉપરાંત રદ થયેલી પરીક્ષા ના ઉમેદવારોને મહેનત પેટે 50 હજારની રકમ ચૂકવવા અને પ્રામાણિક અધિકારીની કુલપતિના પદે નિમણુંક કરવા સહિતની માંગ ઉઠવી છે.

संबंधित पोस्ट

દાહોદ જીલ્લા ના મુલાકાલે 20 એપ્રીલ ના રોજ PM ની મુલાકાત ના પગલે વહીવટ તંત્ર તૈયારી મા લાગ્યા

Karnavati 24 News

ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે સોમનાથમાં હનુમાનજીની ૧૬ ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું, જાણો શું છે વિશેષતા

Karnavati 24 News

ભારત બાયોગેસ એનર્જી લી. ના ગ્રીન એનર્જી અને ઓર્ગેનિક મિશનના કાર્યને બિરદાવતા મુખ્યમંત્રી

Karnavati 24 News

મોડેલ ડે સ્કૂલ સણોસરા માં NCC દિવસ ની ઉજવણી કરાય

Admin

ભૂપેન્દ્ર પટેલને ગુજરાતમાં કોંગ્રેસ વિરુદ્ધ AAP વિશે પૂછવામાં આવે છે. તે સમજાવે છે

Karnavati 24 News

જૂનાગઢ મનપા વિસ્તારમાં બી.યુ. સર્ટી મામલે કાયદાનું પાલન ચૂકેલા બિલ્ડર અને કર્મચારીઓને લીધે દંડાતા વેપારીઓ

Karnavati 24 News