Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

અમરેલી જિલ્લાના ભાદરવી અમાષ ના રોજ સુરાપુરા શ્રી પાતા દાદા ના નૂતન મંદિર નો જીણોદ્ધાર મહોત્સવ યોજાયો

કર્ણાવતી 24 ન્યૂઝ ના પ્રત્રકાર પ્રકાશભાઈ.
તેનું વિડિયો સુટિંગ લેનાર. કર્ણાવતી 24 ન્યૂઝ ના પત્રકાર પ્રકાશભાઈ. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના વલારડી ગામે તા.27/8/22. ના રોજ સમસ્ત વઘાસિયા પરિવાર ના સુરાપુરા શ્રી પાતા દાદા ના સાનિધ્યમાં ભાદરવી અમાષ ના રોજ દિવ્યધામ મંદિર વેલારડી ના આયોજકો રાજુભાઈ વઘાસીયા દિનેશ ભાઈ વઘાસીયા હરેશ ભાઈ વઘાસીયા મહેશ ભાઈ વઘાસીયા ની હાજરી માં સુરાપુરા શ્રી પાતા દાદા ના નૂતન મંદિર નો જીણોદ્ધાર મહોત્સવ યોજાયો હતો. તેમાં પાચ હજાર લોકો એ પ્રસાદ લીધો હતો. તેનું વિડિયો સુટિંગ લેનાર કર્ણાવતી 24 ન્યૂઝ ના પ્રત્રકાર પ્રકાશભાઈ વઘાસિયા.નો અહેવાલ.

संबंधित पोस्ट

અરવલ્લી જિલ્લા માં લોકભાગીદારી સાથે બનશે પોલીસ ચોકી બનશે .

Admin

હરિયાણા પંજાબ થી આવેલ ધાર્મિક અગ્રનિયું નું ઇન્ટરવયૂ

Karnavati 24 News

સાઢુભાઇ આઇસ્ક્રીમ લઇને આવ્યા ત્યાં સુધીમાં યુવકનું હૃદય થંભી ગયું, યુવાનને હાર્ટએટેક આવી જતાં મોત નીપજ્યું હતું

Gujarat Desk

રાજ્યમાં અંગદાનથી મળતા અંગોના ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શી છે, લાગવગ કે ઓળખાણને કોઇ સ્થાન નહીં :- આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલ

Gujarat Desk

ગાંધીધામના તબીબે કિડાણાનાં આધેડ સાથે 8 લાખ રૂપિયાની ઠગાઇ કરી, પોલીસ ચોપડે ગુનો નોંધાયો

Gujarat Desk

બારડોલીના કડોદની હોસ્પિટલમાં ઈમરજન્સી વોર્ડ શરુ કરવા દાતાઓ આગળ આવ્યા : દર્દીઓને મોટી રાહત થશે

Karnavati 24 News
Translate »