Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

અમરેલી જિલ્લાના ભાદરવી અમાષ ના રોજ સુરાપુરા શ્રી પાતા દાદા ના નૂતન મંદિર નો જીણોદ્ધાર મહોત્સવ યોજાયો

કર્ણાવતી 24 ન્યૂઝ ના પ્રત્રકાર પ્રકાશભાઈ.
તેનું વિડિયો સુટિંગ લેનાર. કર્ણાવતી 24 ન્યૂઝ ના પત્રકાર પ્રકાશભાઈ. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના વલારડી ગામે તા.27/8/22. ના રોજ સમસ્ત વઘાસિયા પરિવાર ના સુરાપુરા શ્રી પાતા દાદા ના સાનિધ્યમાં ભાદરવી અમાષ ના રોજ દિવ્યધામ મંદિર વેલારડી ના આયોજકો રાજુભાઈ વઘાસીયા દિનેશ ભાઈ વઘાસીયા હરેશ ભાઈ વઘાસીયા મહેશ ભાઈ વઘાસીયા ની હાજરી માં સુરાપુરા શ્રી પાતા દાદા ના નૂતન મંદિર નો જીણોદ્ધાર મહોત્સવ યોજાયો હતો. તેમાં પાચ હજાર લોકો એ પ્રસાદ લીધો હતો. તેનું વિડિયો સુટિંગ લેનાર કર્ણાવતી 24 ન્યૂઝ ના પ્રત્રકાર પ્રકાશભાઈ વઘાસિયા.નો અહેવાલ.

संबंधित पोस्ट

જૂનાગઢ મહાનગરપાલિકાનુ ઘર સફાઈ દિવાબતી અને ગાર્બેજ કલેકશન વેરામાં વધારાની દરખાસ્ત સાથેનું બજેટ રજુ

Karnavati 24 News

સુરત ના સ્ટુડન્ટ ભણવા માટે આત્મવિલોપન ની ચીમકી આપી જુઓ આવું તો શું થયું…???

Karnavati 24 News

અરવલ્લી જિલ્લા માં લોકભાગીદારી સાથે બનશે પોલીસ ચોકી બનશે .

Admin

ગુપ્તપ્રયાગ વૃધ્ધાશ્રમ ના સાનિધ્ય માં પધારેલ ભજનીક હૈમંતભાઈ ચૌહાણ તથા પરમ્ પૂ.સંત શ્રી વિવેકાનંદજી બાપુ

Karnavati 24 News

ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો, ચોમાસાની સિઝન પુરી થતા ચક્રવાતની આફત રાહ જોઈ રહી છે

Karnavati 24 News

દિવમાં આર્મી ઓફીસર અને કલેક્ટર વચ્ચે બેઠક, એનસીસીને પ્રોત્સાહન આપવા પર થઇ ચર્ચા

Karnavati 24 News