Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણસ્થાનિક સમાચાર

સુરત: યોગી આદિત્યનાથને ફરી ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી બનાવવા માટે ઓલપાડમાં મહાયજ્ઞનું કરાયું આયોજન.!

ઉત્તર પ્રદેશમાં હાલ ચુંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે ઉત્તર પ્રદેશમાં ફરી યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી બને તે માટે સુરતમાં રાષ્ટ્રીય કિસાન દલ અને રાષ્ટ્રીય કિસાન સેના દ્વારા વિજય પ્રાપ્તિ માટે મહા યજ્ઞનું આયોજન કરાયુ હતું જેમાં અનેક મહાનુભાવો જોડાયા હતાં. રાષ્ટ્રીય કિસાન દલ અને રાષ્ટ્રીય કિસાન સેના દ્વારા જણાવાયુ હતું કે ઉત્તર પ્રદેશમાં ફરી મુખ્યમંત્રી તરીકે યોગી આદીત્યનાથ જંગી બહુમતીથીથી ચુંટાઈ આવે અને ઉત્તર પ્રદેશના વિકાસ સાથે ઉત્તર પ્રદેશને સમૃદ્ધિ તરફ લઈ જાય તે માટે શનિદેવની અસીમ કૃપાથી મંગળવારના રોજ યોગી આદિત્યનાથના વિજય પ્રાપ્તિ માટે હોમાત્મક લઘુરૂદ્ર અને દુર્ગાયજ્ઞનું આોજન કરાયુ હતું. ઓલપાડના કરમલા રોડ પર આવેલ ઈસનપોરમાં શનિવેદ ગો શાળા ખાતે રાષ્ટ્રીય કિસાન દલ અને રાષ્ટ્રીય કિસાન સેના દ્વારા મહા યજ્ઞનું આયોજન કરાયુ હતું. જેમાં મહંત અને પંડિતો દ્વારા આ મહા યજ્ઞ કરાયુ હતું અને હવનમાં યોગીજીના ભવ્ય વિજય પ્રાપ્તિ માટે સંકલ્પ અને મંત્રોચ્ચાર ની સાથે સાથે આહુતી નાંખવામાં આવ્યુ હતું. હવન યજ્ઞને વૈજ્ઞાનિક અને અધ્યાત્મિક તરીકે શ્રેષ્ઠ મનાઈ છે.

संबंधित पोस्ट

“શાહે આલમ સરકાર” ઉરસ વર્ષ : ૫૬૩

Karnavati 24 News

દેશમાં એવું વાતાવરણ કોંગ્રેસે બનાવ્યું હતું કે ભ્રષ્ટાચાર વિના કોઇ કામ જ ન થાય – નરેન્દ્રભાઇ મોદી

Admin

Govind Namdev to return with Radhe Your Most Wanted Bhai: ‘Salman Khan comes with a lot of positivity’

Admin

માનહાનિ કેસમાં ભાજપના સાંસદ મનોજ તિવારીની અરજી ફગાવી દેવામાં આવી

Admin

ગાંધીનગર જિલ્લામાં મે મહિનામાં યુવાનોમાં મેગા જોબ ફેર યોજવામાં આવશે

Karnavati 24 News

શું તમે પણ વીમો કરાવ્યો છે, તો જાણો કંપનીઓ કેટલા દિવસમાં સેટલમેન્ટ કરે છે, રિપોર્ટમાં થયો ખુલાસો

Karnavati 24 News