Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશસ્થાનિક સમાચાર

 આઈઓસી કંડલાથી પાણીપત સુધીની નવી પાઇપલાઇન નાખશે

 

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા કંડલાથી પાણીપત નવી પાઇપલાઇન નાખવાની જાહેરાત કરવામાં આવી છે. રૂ.૯૦૨૮ કરોડના ખર્ચે આ નવી લાઇન નાખવામાં આવશે તેવું આઈઓસીના ઉચ્ચધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું. હાલ કંડલા-પાણીપત પાઈપલાઇનની વહન ક્ષમતા વાર્ષિક ૧૫ મિલિયન મેટ્રિક ટન છે જે નવી લાઇન નખાઈ ગયા બાદ વધીને ૨૫ મિલિયન મેટ્રિક ટન વાર્ષિક થઈ જશે. ડીઝલના વધતા ભાવ અને ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મેળવવા કંપની દ્વારા નવી લાઇન નાખવાનો વિચાર કરવામાં આવ્યો છે.

संबंधित पोस्ट

ભારતમાં રોજના ઓમિક્રૉનના આવી શકે છે 14 લાખ કેસ, સરકારની ચેતવણી

Karnavati 24 News

ગઈ કાલે જે ટ્રેનમાં આગ લાગી હતી તે આજે એસ્કોર્ટ કરી: ડબ્બા સળગાવીને વિક્રમશિલા એક્સપ્રેસ જમાલપુર સ્ટેશને પહોંચી, થોભતાં જ ભારે પોલીસ ફોર્સ ઘેરાઈ ગયો

Karnavati 24 News

શિયાળાની ઋતુમાં વલસાડ જિલ્લામાં માછીમારો માટે દરિયો ખેડવો મુશ્કેલ બન્યો, ઉત્પાદન ઘટ્યું

Karnavati 24 News

નાઈજીરિયામાં પોલીસને મોટી સફળતા મળી છે, લગભગ 100 અપહરણ લોકોને બિનશરતી બચાવી

Karnavati 24 News

શહેરના રિંગરોડ સ્થિત સબજેલની જમીન ઉપર પાલિકાના નવા વહીવટી ભવનને રાજ્ય સરકારે મંજૂરીની મ્હોર મારી

Karnavati 24 News

दुनियाभर के पर्यटन उद्योग पर महामारी का बुरा प्रभाव, जानें- किस देश में क्या है असर

Admin