Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

 ૬ વર્ષ પહેલાં અકસ્માત સર્જનારને અંજાર કોર્ટે સંભળાવી બે વર્ષની સજા

 

અંજાર કોર્ટ દ્વારા એક મહત્વનો ચૂકાદો આપવામાં આવ્યો હતો. ૮ નવેમ્બર,૨૦૧૫ના રોજ સર્જાયેલા અકસ્માતના ગુન્હામાં આરોપીને ૫ વર્ષની કેદ અને ૫૦૦૦રૂ.નો જૂર્માનો ભરવાની સજા સંભળાવવામાં આવી હતી. આરોપી આશિષ રામણિકલાલ પલણે ૬ વર્ષ અગાઉ રાહદારી શંકરભાઈને પોતાની કારથી અડફેટે લેતા શંકરભાઈનું મૃત્યુ થયું હતું. જે મુદ્દે શંકરભાઈના પિતાએ આશિષ વિરુદ્ધ ગુન્હો નોંધાવ્યો હતો. ફરિયાદી તરફથી સરકારી વકીલ હિતેશ ચૌધરીની દલીલો ગ્રાહ્ય રાખી અંજારના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વીપીન કુમારની કોર્ટે આરોપીને પાંચ વર્ષ કેદ અને પાંચ હજાર રૂપિયા દંડની સજા સંભળાવી હતી.

संबंधित पोस्ट

ગુજરાત નું વિકાસ મોડેલ સમગ્ર દેશ માટે ઉદાહરણ : યોગી

Admin

ભેજાબાજ મેનેજરે જ બેન્કમાં કરી છેતરપિંડી, જૂની નકલી નોટો ઓડિટમાં મૂકી લાખોની ઉપાપત કરી

Karnavati 24 News

 સ્વતંત્રતા પછી પહેલીવાર ખંભાતના પાંદડ ગામે ક્ષત્રિય મહિલા સરપંચે દલિત સમાજ સાથે મંદિરમાં પ્રવેશ કર્યો

Karnavati 24 News

यूबीआई” यूनाइटेड बाय इंक द्वारा “सृजन संगम” कार्यक्रम का आयोजन

Karnavati 24 News

इन लोगो की करिये पूजा अर्चना,सफलता चूमेगी कदम, मिलेगी उन्नति

Karnavati 24 News

घर में घुसा लेपर्ड, 4 लोगों पर हमला किया, पति-पत्नी ने डर के मारे खुद को बंद किया

Admin