Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

 ૬ વર્ષ પહેલાં અકસ્માત સર્જનારને અંજાર કોર્ટે સંભળાવી બે વર્ષની સજા

 

અંજાર કોર્ટ દ્વારા એક મહત્વનો ચૂકાદો આપવામાં આવ્યો હતો. ૮ નવેમ્બર,૨૦૧૫ના રોજ સર્જાયેલા અકસ્માતના ગુન્હામાં આરોપીને ૫ વર્ષની કેદ અને ૫૦૦૦રૂ.નો જૂર્માનો ભરવાની સજા સંભળાવવામાં આવી હતી. આરોપી આશિષ રામણિકલાલ પલણે ૬ વર્ષ અગાઉ રાહદારી શંકરભાઈને પોતાની કારથી અડફેટે લેતા શંકરભાઈનું મૃત્યુ થયું હતું. જે મુદ્દે શંકરભાઈના પિતાએ આશિષ વિરુદ્ધ ગુન્હો નોંધાવ્યો હતો. ફરિયાદી તરફથી સરકારી વકીલ હિતેશ ચૌધરીની દલીલો ગ્રાહ્ય રાખી અંજારના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વીપીન કુમારની કોર્ટે આરોપીને પાંચ વર્ષ કેદ અને પાંચ હજાર રૂપિયા દંડની સજા સંભળાવી હતી.

संबंधित पोस्ट

ग्रेजुएट पास उम्मीदवार के लिए इंजीनियर पदों के लिए नौकरी , आज करें आवेदन सैलरी 85,000

Karnavati 24 News

रात को झूलों से चमन हो रहा रामलीला मैदान, नगर में लगे मेले से लोगो में काफी उत्साह है

Admin

વૃંદાવન રેસીડેન્સી, વસ્ત્રાલ, અમદાવાદ

Karnavati 24 News

મુસ્લિમ માતાની સંપત્તિ પર હિંદુ સંતાનનો અધિકાર નહીં, કોર્ટે વારસાના કેસમાં આપ્યો ચૂકાદો

Admin

महिला एसओ पर लगे एक लाख रिश्वत के आरोप, जांच शुरू: मेरठ में महिला थाना प्रभारी व निरीक्षकों पर लगे गंभीर आरोप

प्राचार्य के 2200 पदों के निकली बंपर वैकेंसी जानिए आवेदन से सैलेरी तक जानकारी

Karnavati 24 News