Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

 ૬ વર્ષ પહેલાં અકસ્માત સર્જનારને અંજાર કોર્ટે સંભળાવી બે વર્ષની સજા

 

અંજાર કોર્ટ દ્વારા એક મહત્વનો ચૂકાદો આપવામાં આવ્યો હતો. ૮ નવેમ્બર,૨૦૧૫ના રોજ સર્જાયેલા અકસ્માતના ગુન્હામાં આરોપીને ૫ વર્ષની કેદ અને ૫૦૦૦રૂ.નો જૂર્માનો ભરવાની સજા સંભળાવવામાં આવી હતી. આરોપી આશિષ રામણિકલાલ પલણે ૬ વર્ષ અગાઉ રાહદારી શંકરભાઈને પોતાની કારથી અડફેટે લેતા શંકરભાઈનું મૃત્યુ થયું હતું. જે મુદ્દે શંકરભાઈના પિતાએ આશિષ વિરુદ્ધ ગુન્હો નોંધાવ્યો હતો. ફરિયાદી તરફથી સરકારી વકીલ હિતેશ ચૌધરીની દલીલો ગ્રાહ્ય રાખી અંજારના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વીપીન કુમારની કોર્ટે આરોપીને પાંચ વર્ષ કેદ અને પાંચ હજાર રૂપિયા દંડની સજા સંભળાવી હતી.

संबंधित पोस्ट

13 साल की बच्ची को चाकू से बेरहमी से पीटा: मेरा चचेरा भाई पढ़ाने के बहाने अपने देवर को गांव से उदयपुर ले आया;

Karnavati 24 News

અમદાવાદના કાંકરિયા ખાતે AAP CYSS દ્વારા મુખ્યમંત્રીના કાર્યક્રમનો વિરોધ કરવામાં આવ્યો

Karnavati 24 News

બાંગ્લાદેશમાં હિંદુઓ ઉપર થતા અત્યાચાર મામલે અમદાવાદમાં વિરોધ પ્રદર્શન

Karnavati 24 News

कोहली का हैरान कर देने वाला कैच देख हर कोई हैरान: हवा में 7.5 फीट की छलांग लगाकर पकड़ी गेंद, अनुष्का शर्मा के साथ मनाया जीत का जश्न

Karnavati 24 News

ખોખરા વિસ્તારમાં નાતાલ ની ઉજવણી

Karnavati 24 News

મુખ્યમંત્રીશ્રી દ્વારા આ અવસરે પ્રત્યારોપણ અંગેના અત્યાધુનિક રોબોટના લોકાર્પણ તેમજ સોવેનિયરના વિમોચન ઉપરાંત ડૉ.રાકેશ જોશીને અંગદાનની પહેલને વેગ આપવા બદલ ઋષિ દધીચિ સન્માનથી તેમજ ડૉ.ડીટર બ્રોરિંગને મહર્ષિ સુશ્રુત જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામા આવ્યા હતા

Karnavati 24 News
Translate »