Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

અમદાવાદના કાંકરિયા ખાતે AAP CYSS દ્વારા મુખ્યમંત્રીના કાર્યક્રમનો વિરોધ કરવામાં આવ્યો

ભરૂચના ઝઘડિયાની 10 વર્ષની દીકરી દુષ્કર્મનો ભોગ બની અને પોતાનો જીવ ગુમાવ્યો તેમ છતાંય સત્તામાં બેઠેલી ગુંગી અને બહેરી ભાજપ સરકાર ગુજરાતની દીકરી માટે સંવેદનાનો વ્યક્ત કરવામાં પણ સમજી નહિ.

સત્તાના નશામાં ચકનાચૂર થયેલી ભાજપ સરકારની સંવેદનાઓ હવે મરી પરવારી છે. તેમને રાજ્યના લોકો પર થતા અત્યાચારોથી કોઈ ફરક નથી પડતો. કદાચ એટલે જ હજી પણ તેઓ તાયફાઓ કરવામાં વ્યસ્ત છે.

ગઈકાલે અમદાવાદના કાંકરિયા ખાતે AAP CYSS દ્વારા મુખ્યમંત્રીના કાર્યક્રમનો વિરોધ કરવામાં આવ્યો અને પૂછવામાં આવ્યું કે આ ભાજપ સરકારને ગુજરાતની દીકરીઓની વેદના ક્યારે સમજાશે!

संबंधित पोस्ट

अंटार्कटिका में बर्फ के नीचे मिला पानी: यहां तक ​​कि स्टैच्यू ऑफ यूनिटी तक डूब जाए; क्या यह जलवायु परिवर्तन का प्रभाव नहीं है?

क्या पेपर पर ड्रॉ हुई मछली हो सकती है जिन्दा? इस शख्स ने सच में कर दिया मछली को जिन्दा

Karnavati 24 News

ગરમ પાણી સહિત બંને ટાઈમનું જમવાનું હવે વિનામૂલ્યે પાકે છે

Admin

ગ્રીન ઈકો બજાર કર્ણાવતી ક્લબમાં ટકાઉ જીવનને પ્રોત્સાહન આપે છે

Karnavati 24 News

WBPHIDCL ने Executive Engineer पदों के लिए आवेदन की प्रक्रिया शुरू, फटाफट करें अप्लाई।

Admin

છેલ્લા કેટલાક મહિનાઓથી હંસલ મહેતાના આશ્રય હેઠળ નિર્મિત વેબ સિરીઝ ‘સ્કેમ 2003: ધ તેલગી સ્ટોરી’માં ભોજપુરી સ્ટાર દિનેશ લાલ યાદવ નિરહુઆની હાજરીને લઈને ઘણી અટકળો ચાલી રહી છે. ‘

Translate »