Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

અમદાવાદના ગુરુદ્વારા ગોવિંદ ધામ ખાતે વીર બાળ દિવસના કાર્યક્રમમાં

માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel આજે અમદાવાદના ગુરુદ્વારા ગોવિંદ ધામ ખાતે વીર બાળ દિવસના કાર્યક્રમમાં સહભાગી થયા અને ગુરુ ગોવિંદસિંહજીના પુત્રો સાહિબજાદા બાબા જોરાવરસિંહજી અને બાબા ફતેહસિંહજીના અમર બલિદાનને યાદ કર્યું.

 

આ કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ અને કાર્યક્રમના પ્રદેશ સંયોજક શ્રીમતી વર્ષાબેન દોશી, સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, મહાનગરના અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ, કાર્યક્રમના ઉત્તર ઝોનના સંયોજક શ્રી મનીષભાઈ પટેલ, મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન સહિત હોદ્દેદારો, ધારાસભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં શીખ સમુદાયના આગેવાનો ઉપસ્થિત રહ્યાં.

 

#VeerBalDiwas

संबंधित पोस्ट

 ખનીજ માફિયાઓ પર તવાઇ : આણંદ ખનીજ માફિયાઓ ઉપર ગાંધીનગર વિજિલન્સના દરોડા

Karnavati 24 News

વલસાડ અભયમે વ્યસની પતિ પાસેથી 4 વર્ષના બાળકનો કબજો લઈ માતા સાથે મિલન કરાવ્યું

Karnavati 24 News

અમરેલી : ખાંભા પંથક ની અણઉકેલ ચોરી નો ભેદ ગણતરી ના કલાકો માં ઉકેલાયો

Karnavati 24 News

क्यों करते हैं हम ऐसा – नहीं होना चाहिए ऐसा

Admin

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદ ખાતે ભારત વિકાસ પરિષદ – ગુજરાત મધ્ય પ્રાંતના સુવર્ણ જયંતિ મહોત્સવમાં સહભાગી થયા હતા.

Karnavati 24 News

અજમેર છટ્ટી શરીફ નિયાઝ કોરોના નાબુદ કરવા માટે દુઆ કરવા મા આવી

Karnavati 24 News
Translate »