Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

અજમેર છટ્ટી શરીફ નિયાઝ કોરોના નાબુદ કરવા માટે દુઆ કરવા મા આવી

આજ રોજ઼ તારીખ 7/1/2022 ના રોજ઼ અમદાવાદ ના ઇસ્લામ પુરા મિલ્લતનગર ના વિસ્તારમાં કોરોના ઓમઇક્રોન જેવી બીમારી જલ્દી થી નસ્તો નાબુદ થાય એ માટે દુઆ રાખવામાં મા આવી હતી આ પ્રોગ્રામ મા ચકલાસી ના સય્યદ પીરે તારિકત ઇરશાદ અલી બાવા અને તેમના સહજાદા સય્યદ સિરાજુદ્દીન ના હસ્તે દુઆ કરવામાં આવી હતી એમાં આશરે 100 થી 120 માણસો હાજર રહયા હતા વિશેષ મેહમાન મિયુનિસિપલ કોર્પોરેશન કાઉન્સિલર શાહજહાં બાનુ ઉમ્મર ભાઈ લાલા ભાઈ મોહમ્મદ અલી ભાઈ પ્રમુખ હાજર રહ્યાં હતા.

રિપોર્ટર:

શાહિદ કુરેશી

એમ નિશા

संबंधित पोस्ट

ડીસા માં શોર્ટ સર્કિટ નો બનાવ

Karnavati 24 News

75 મા સ્વાતંત્ર દિવસ નિમિતે આઝાદી નો અમૃત મહોત્સવ મણીનગર વોડ ના મીલત નગર મા સુર્યાનગર પાસે સાંસ્ક્રુતિક કાર્યક્રમ યોજાયો .+

Karnavati 24 News

यूपी पुलिस सब इंस्पेक्टर भर्ती 2022 – यूपीपीआरबी 850 एसआई पदों के लिए भर्ती, जानिए जानकारी सम्पूर्ण एक बार में।

Karnavati 24 News

SSC: CAPF और Delhi Police Sub-Inspector पदों के लिए आवेदन करें, जानिए जानकारी सम्पूर्ण एक बार में।

Karnavati 24 News

रूसी कच्चे तेल की वजह से फरवरी में ईंधन की मांग 24 साल के रिकॉर्ड स्तर पर पहुंच गई

Karnavati 24 News

મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહિત કરવાના હેતુથી અમદાવાદની એલ.જે.યુનિવર્સિટી દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે, જેના ભાગરૂપે 10 અને 11 ફેબ્રુઆરીએ ‘વિમેન ઈન્વેસ્ટિંગ વિમેન 2.0’ નામનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

Admin