Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

રાજ્ય સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે ગાંધીનગર ખાતે રાજ્ય સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમમાં નાગરિકોની રજૂઆતો પ્રત્યક્ષ સાંભળી હતી. મુખ્યમંત્રીશ્રી દ્વારા સંબંધિત વિભાગના અધિકારીઓ તેમજ જિલ્લા-તાલુકાના વહિવટી તંત્રના અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા-પરામર્શ કરીને આ રજૂઆતોનું નિવારણ લાવવામાં આવ્યું હતું.

 

મુખ્યમંત્રીશ્રીએ પ્રજાજનોની સમસ્યા કે રજૂઆતોને તાત્કાલિક ધ્યાને લઈ તેના નિવારણ માટે પ્રો-એક્ટિવ એપ્રોચ અપનાવવા સૂચન કર્યુ હતું. આ ઉપરાંત, રાજકોટ-અમદાવાદ સિક્સ લેન યોજનાની સમીક્ષા કરી કામગીરી ત્વરાએ પૂર્ણ કરવાના નિર્દેશ આપ્યા હતા.

संबंधित पोस्ट

सेंट्रल बैंक ऑफ इंडिया ने Officers 110 पदों के लिए भर्ती की प्रक्रिया शुरू, जल्द करें अप्लाई।

Admin

આ કેવો પક્ષ, જે લોકોને/ નાગરિકોને હજુ પ્રજા જ માને છે?

Karnavati 24 News

कृषि विश्वविद्यालय के 50 स्नातकों के लिए शपथ ग्रहण समारोह, मंत्री ने दी यह जानकारी

Karnavati 24 News

NEET UG 2022 : NEET UG के लिए करेक्शन विंडो आज बंद हो जाएगी, कैटेगरी बदलने के लिए आपको अतिरिक्त भुगतान करना होगा

Karnavati 24 News

24 घंटे के भीतर झारखंड पुलिस में दो आत्महत्या.. पुलिस छानबीन में जुटी.मौके पर पहुंचे एसपी ने…

Karnavati 24 News

અમદાવાદ મહાનગરમાં વધારાના 2000 સીસીટીવી કેમેરાનું નેટવર્ક સ્થાપવા

Karnavati 24 News
Translate »