Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ મતદાન કર્યા બાદ આપી આ પ્રતિક્રીયા, કહી આ વાત

આજે પ્રથમ તબક્કા બાદ બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. જેમાં ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટીના દિગ્ગજ નેતાઓ પણ મતદાન કરી રહ્યા છે. અમિત શાહ, પીએમ મોદી, સીએમ વગેરેઅ અમદાવાદથી મતદાન કર્યું હતું ત્યારે આજે કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ પણ મતદાન કર્યું હતું. આ દરમિયાન મીડીયા સક્ષમ તેમણે તેમની પ્રતિક્રીયા આપી હતી.

ભરતસિંહ સોલંકીએ મતદાન કર્યા બાદ તેમની પ્રતિક્રીયા આપી હતી. પ્રથમ તબક્કામાં કોંગ્રેસને સારો પ્રતિસાદ મળ્યો છે, બીજા તબક્કાના મતદારોનો ઝોક કોંગ્રેસ તરફી છે. જબરજસ્ત બહુમતી સાથે 8 ડીસે સરકાર કોંગ્રેસની બની રહી છે.

મોંઘવારી, બેરોજગારીના પ્રશ્નોને લઈને લોકોમાં નારાજગી છે આ પ્રશ્નો ખૂલીને બહાર આવ્યા છે.  ભાજપમાં માનનારો વર્ગ પણ શાંત થઈ ગયો છે. ભાજપની નિષ્ફળતાના કારણે પ્રથમ તબક્કામાં નિરાશા જોવા મળી હતી. ભાજપને જેઓ મત આપતા હતા તેમનામાં નિરાશા જોવા મળી છે માટે પ્રથમ તબક્કામાં નિરસ મતદાન થયું છે. બીજા તબક્કામાં લોકો ભાજપને કાઢો તેવું ઈચ્છી રહ્યા છે માટે ભારે મતદાન થશે. તેમ ભરતસિંહ સોલંકીએ મીડિયા સમક્ષ વાત કરતા કહ્યું હતું.ય

આ સાથે ભરતસિંહ સોલંકીએ કહ્યું, ભાજપ હવાતિયા પર આવી છે ભાજપના નેતાઓ ગલીઓ ખૂંદી વળ્યા છે. મુખ્યમંત્રીઓ બદલ્યા છતાં ડબલ એન્જિનની સરકાર આ બધી વતો થઈ રહી છે. તેમ ભરતસિંહ સોલંકીએ મતદાન દરમિયાન ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.

संबंधित पोस्ट

સુરેન્દ્રનગર ખાતે કેન્દ્રીય મંત્રી અને સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરાએ રજૂ કરેલ નવા બજેટ અંગે પોતાની પ્રતિક્રિયા આપી

Karnavati 24 News

ગુજરાત રાજકીય ક્ષેત્રે રાજ્ય દાન મેળવવા ત્રીજા ક્રમાંકે, જાણો ભાજપ-કોંગ્રેસને કેટલું મળ્યું દાન

Karnavati 24 News

‘કેટલાક દેશો અને તેમની એજન્સીઓએ આતંકવાદને પોતાની રાષ્ટ્રીય નીતિ બનાવી છે’, અમિત શાહે પાકિસ્તાન પર સાધ્યું નિશાન

Admin

જૂનાગઢના ગાંધી ચોક નજીક આવેલી મટન માર્કેટ અને સ્લોટર હાઉસ સુખનાથ ચોક માં ફેરવવા માંગણી

Karnavati 24 News

फरीदाबाद: प्रधानमंत्री नरेंद्र मोदी ने किया ‘अमृता अस्पताल’ का उद्घाटन

Karnavati 24 News

અમિત શાહનું રાજભવનમાં રાજ્યપાલે કર્યુ સ્વાગત, સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ભાગ લેશે

Karnavati 24 News