Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

અમદાવાદ જિલ્લાના વિવિધ વિધાનસભા મતદાર વિભાગોના ચૂંટણી અધિકારીઓ દ્વારા ઉમેદવારી પત્ર અંગે જાહેર નોટિસ

અમદાવાદ જિલ્લાના વિવિધ વિધાનસભા મતદાર વિભાગોના ચૂંટણી અધિકારીઓ દ્વારા ઉમેદવારી પત્ર અંગે જાહેર નોટિસ

ગુજરાતમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022 આગામી દિવસોમાં યોજાનાર છે. આ માટે જિલ્લા ચૂંટણી તંત્ર સુસજ્જ છે. અમદાવાદ જિલ્લામાં બીજા તબક્કામાં મતદાન યોજાવાનું છે. અમદાવાદ જિલ્લાની કુલ 21 વિધાનસભા બેઠકો પર ચૂંટણીની પ્રક્રિયા સમયાનુસાર આગળ વધી રહી છે. અમદાવાદ જિલ્લાના વિવિધ મતદાર વિભાગ માટે વિવિધ ચૂંટણી અધિકારીઓ દ્વારા ઉમેદવારીપત્ર મેળવવા, ભરવા, ચકાસવા તેમજ પરત ખેંચવાનો કાર્યક્રમ નીચે મુજબ છેઃ

(1) મતદાર વિભાગના ચૂંટણી અધિકારી સમક્ષ તા.૧૦-૧૧-૨૦૨૨ થી તા.૧૭-૧૧-૨૦૨૨ સુધી (જાહેર રજા સિવાય) સવારના ૧૧:૦૦ થી બપોરના ૦૩:૦૦ વાગ્યા વચ્ચે કોરા ઉમેદવારી પત્ર મેળવી શકાશે અને ભરાયેલ ઉમેદવારીપત્ર રજૂ કરી શકાશે. જે માટે નિયમોનુસાર આ નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
(2) ઉમેદવારી પત્રોની ચકાસણી તા.૧૮/૧૧/૨૦૨૨ ના રોજ સવારના ૧૧:૦૦ વાગ્યાથી ચૂંટણી અધિકારીશ્રી દ્વારા હાથ ધરવામાં આવશે.
(3) તા.૨૧/૧૧/૨૦૨૨ના બપોરના ૦૩:૦૦ કલાક પહેલા ઉમેદવારી પરત ખેંચવાની નોટિસ મતવિભાગના ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરી શકાશે.
(4) મતદાન તા.૦૫/૧૨/૨૦૨૨ના રોજ સવારે ૦૮:૦૦થી સાંજના ૦૫:૦૦ વાગ્યા સુધી કરવાનું થશે, એવું ચૂંટણી અધિકારી તરફથી જણાવાયું છે.

संबंधित पोस्ट

ઉદ્ધવ મહારાષ્ટ્રના લોકો સાથે વાત કરશેઃ શિંદેએ પાર્ટી પર દાવેદારી નોંધાવ્યા બાદ ઉદ્ધવ FB લાઈવ કરશે, 5 વાગ્યા હતા, હજુ શરૂ નથી થયું

Karnavati 24 News

આપ પાર્ટીએ નકસલવાદનું સુઘરેલુ વર્ઝન છે, ભારતને તોડવાની રાજનીતિ કરવા દેશભરમાં ફરી રહી છે. પ્રદિપસિંહ વાધેલા

Admin

ચૂંટણી પરિણામો વચ્ચે સંસદ ભવનમાં બેઠકની રાહ જોતા રહ્યા કોંગ્રેસના સાંસદો, જન્મદિવસ ઉજવવા રાજસ્થાનના રિસોર્ટ ચાલ્યા ગયા સોનિયા ગાંધી

Admin

પ્રધાનમંત્રી આવાસ યોજનાનું કામ છેલ્લા 1 વર્ષથી બંધ જોવા મળી

 લખતર ખાતે આમ આદમી પાર્ટીની જાહેરસભામાં પ્રદેશ નેતા ઈશુદાન ગઢવીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા

Karnavati 24 News

 દાહોદના સાંસદે દાહોદ વિસ્તારમાં સૈનિક સ્કૂલ ખોલવા રક્ષા મંત્રીને કરી રજૂઆત

Karnavati 24 News
Translate »