Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

સાયબર ફ્રોડ નો ભોગ બનો તો તુરંત 1930 માં ફોન કરો

જો કોઈપણ વ્યક્તિ સાયબર ફ્રૂડનો ભોગ બને તો તુરંત 1930 માં ફોન કરવો અડધો કલાકમાં જાણ કરવામાં આવે તો નાણા રિકવરીના ચાન્સ વધુ છે તેમ એસઓજી પીઆઈ એ એમ ગોહિલે જણાવ્યું હતું આ અંગે મળતી વિગત મુજબ હાલ દિવાળીના તહેવાર હોય મોટાભાગના લોકોના બેંકમાં નાણા વધુ હોય છે ત્યારે આ સીઝનનો લાભ લઈને હિન્દીભાષી ટીમ સજ્જત થઈ છે આવી ટીમ દ્વારા ફોન કરી એટીએમ કાર્ડ બ્લોક થઈ જશે બેન્ક ખાતું બંધ થઈ જશે તમારું લાઈટ બિલ બાકી છે તેવું કહી બેંક અધિકારી આરબીઆઈના અધિકારી કે જીઈબીના અધિકારી તરીકે ફોન કરે છે બાદમાં વિશ્વાસ કેળવી મોબાઈલ ફોન પર આવેલ ઓટીપી ડેબિટ કાર્ડ જેવી મહત્વની વિગત મેળવી બાદમાં બેંકમાંથી નાણા ઉપાડી લે છે ત્યારે આવા હિન્દીભાષી કે અજાણા કોઈપણ શખ્સોના ફોન આવે તો ફોનમાં એટીએમ કાર્ડ ઓટીપી વગેરે ન દેવા તેમજ અજાણી લિંક પણ ન ખોલવી. કોઈપણ બેંક ક્યારેય ગોપનીય માહિતી માગતી જ નથી ત્યારે આવા કોઈપણ અજાણા લોકોના ફોન આવે તો કોઈ પણ વિગત ન આપવી

संबंधित पोस्ट

17 વર્ષથી પોલીસને થાપ આપતા ઉદાજી સોલંકીને બાયડ પોલીસે ઝડપ્યો : 6 વર્ષથી પકડ વોરંટ બચતા અનુપસિંહ ચૌહાણને દબોચ્યો

જૂનાગઢના વિશાળ હડમતીયાના પાટીયા પાસે ઢોળવા ગામના યુવાનને હનીટ્રેપ માં ફસાવી અપહરણ કરી માંગી ૧.૨૦ લાખની ખંડણી

Karnavati 24 News

સ્ટોન ક્વોરીના માલિકે આદિવાસી ખેડૂતને કેબલથી ફટકાર્યો, ઘટના પોલીસ સ્ટેશને પહોચી

Karnavati 24 News

 જૂનાગઢના ટ્રાફિકથી ધમધમતા જયશ્રી રોડ પર દિનદહાડે તિક્ષણ હથિયારના ઘા ઝીંકી ચોરવાડના યુવાનની હત્યા

Karnavati 24 News

ટ્રકની ટક્કરે મહીલાનું મોત: ઉના પોલીસ સ્ટેશન સામે ટ્રક ચાલકે 70 વર્ષિય વૃદ્ધાને હડફેટે લીધા, મહિલાનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યું

Admin

રાજ્યમાં સવારે આ વિસ્તારના ઈવીએમ ખોટવાયા, લોકોએ અંધારામાં ઈવીએમ રખાયાની પણ કરી ફરીયાદો

Admin
Translate »