Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

સાયબર ફ્રોડ નો ભોગ બનો તો તુરંત 1930 માં ફોન કરો

જો કોઈપણ વ્યક્તિ સાયબર ફ્રૂડનો ભોગ બને તો તુરંત 1930 માં ફોન કરવો અડધો કલાકમાં જાણ કરવામાં આવે તો નાણા રિકવરીના ચાન્સ વધુ છે તેમ એસઓજી પીઆઈ એ એમ ગોહિલે જણાવ્યું હતું આ અંગે મળતી વિગત મુજબ હાલ દિવાળીના તહેવાર હોય મોટાભાગના લોકોના બેંકમાં નાણા વધુ હોય છે ત્યારે આ સીઝનનો લાભ લઈને હિન્દીભાષી ટીમ સજ્જત થઈ છે આવી ટીમ દ્વારા ફોન કરી એટીએમ કાર્ડ બ્લોક થઈ જશે બેન્ક ખાતું બંધ થઈ જશે તમારું લાઈટ બિલ બાકી છે તેવું કહી બેંક અધિકારી આરબીઆઈના અધિકારી કે જીઈબીના અધિકારી તરીકે ફોન કરે છે બાદમાં વિશ્વાસ કેળવી મોબાઈલ ફોન પર આવેલ ઓટીપી ડેબિટ કાર્ડ જેવી મહત્વની વિગત મેળવી બાદમાં બેંકમાંથી નાણા ઉપાડી લે છે ત્યારે આવા હિન્દીભાષી કે અજાણા કોઈપણ શખ્સોના ફોન આવે તો ફોનમાં એટીએમ કાર્ડ ઓટીપી વગેરે ન દેવા તેમજ અજાણી લિંક પણ ન ખોલવી. કોઈપણ બેંક ક્યારેય ગોપનીય માહિતી માગતી જ નથી ત્યારે આવા કોઈપણ અજાણા લોકોના ફોન આવે તો કોઈ પણ વિગત ન આપવી

संबंधित पोस्ट

વિદ્યાર્થિની સાથે છેડતીને લઈને થઈ ઝપાઝપી, ત્યારે જ આરોપી યુવક તળાવમાં પડ્યો, પછી…

Karnavati 24 News

રાજકોટમાંથી મોટું જુગાર ક્લબ પકડાયું: પોલીસ દ્વારા ૧૫ જુગારી સાથે ૧ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો

રાધનપુરથી ગોચનાદ પુલ ઉપર ટ્રેક્ટર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં બે ઈજાગ્રસ્ત, 10 કિમી સુધી ટ્રાફિકજામ સર્જાયો

Karnavati 24 News

 જૂનાગઢના શીલની સીમ માં દિન-દહાડે મકાનની બારી તોડી ૧.૩૦ લાખની ચોરી

Karnavati 24 News

મહેસાણાનાં ધોળાસણ ગામમાં ક્રેન દ્વારા વૃદ્ધ ને ટક્કર મારી, નીચે કચડાતાં વૃદ્ધનું ધટના સ્થળે જ મોત નિપજ્યું

Karnavati 24 News

ભિલોડા : કુખ્યાત બુટલેગર સુકા ડુંડની ગેંગ પર GUJCTOC હેઠળ કાબુ મેળવ્યો, ધીરે ધીરે નવા બુટલેગરોનું સામ્રાજ્ય ઉભું થતા લોકોમાં ભય

Karnavati 24 News