Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

 જૂનાગઢના ટ્રાફિકથી ધમધમતા જયશ્રી રોડ પર દિનદહાડે તિક્ષણ હથિયારના ઘા ઝીંકી ચોરવાડના યુવાનની હત્યા

જૂનાગઢ શહેરના ધમધમતા જયશ્રી રોડ પર દિનદહાડે ચોરવાડના રાજેશ ઉકાભાઇ બાંભણિયા ઉંમર વર્ષ ૩૫ નામના યુવાન ઈજાગ્રસ્ત અને લોહીલુહાણ હાલતમાં પડયો હતો આ અંગે પોલીસને જાણ થતાં પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો પોલીસે તપાસ કરતાં તેનું કમકમાટીભર્યું મોત થયું હતું મૃતકના છાતીના ભાગે બે તિક્ષણ હથિયારના ઘા વડે ઈજા થઈ અને તેમાંથી લોહી નિકળતું જોવા મળ્યું હતું પોલીસે તેમના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી તેની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

संबंधित पोस्ट

 રાજકોટ સહિત દેશભરમાં ઓપો મોબાઇલના ડીલર્સને ત્યા ITના દરોડા

Karnavati 24 News

લગ્નના ૧૧ વર્ષ પછી સાસરા પક્ષનાં ત્રાસથી કાંટાળી લીધા છુટાછેડા: પતિને ભરણ પોષણના ૫૫૦૦ ચૂકવવા કોર્ટનો આદેશ

કતારગામમાં શંકાસીલ પતિનું કારસ્તાન, બાળકો સામે જ પત્નીને પેટ, છાતી અને પગમાં ગોળી મારી

Karnavati 24 News

સુરત : વરાછા વિસ્તારમાં માથેભારે છાપ ધરાવનાર યુવકની ધરપકડ કરાઈ

Karnavati 24 News

વલસાડ: ભિલાડ ઇન્ડિયાપાડા ચેકપોસ્ટ પાસે વિદેશી દારૂની 1760 બોટલ સાથે 2 પકડાયા, મંગાવનાર વોન્ટેડ જાહેર

Admin

વાંકાનેરના મેસરિયા ચેકપોસ્ટ નજીકથી ગાંજાના જથ્થા સાથે ત્રણ ઝડપાયા

Karnavati 24 News