Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

 જૂનાગઢના ટ્રાફિકથી ધમધમતા જયશ્રી રોડ પર દિનદહાડે તિક્ષણ હથિયારના ઘા ઝીંકી ચોરવાડના યુવાનની હત્યા

જૂનાગઢ શહેરના ધમધમતા જયશ્રી રોડ પર દિનદહાડે ચોરવાડના રાજેશ ઉકાભાઇ બાંભણિયા ઉંમર વર્ષ ૩૫ નામના યુવાન ઈજાગ્રસ્ત અને લોહીલુહાણ હાલતમાં પડયો હતો આ અંગે પોલીસને જાણ થતાં પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો પોલીસે તપાસ કરતાં તેનું કમકમાટીભર્યું મોત થયું હતું મૃતકના છાતીના ભાગે બે તિક્ષણ હથિયારના ઘા વડે ઈજા થઈ અને તેમાંથી લોહી નિકળતું જોવા મળ્યું હતું પોલીસે તેમના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી તેની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

संबंधित पोस्ट

कुल्हाड़ीयों के हमले में कई पुलिसकर्मी घायल, हालत गंभीर, बलात्कारी को मध्य प्रदेश गिरफ्तार करने गई पुलिस टीम।

Admin

पंजाब पुलिस ने बीएसएफ के साथ संयुक्त अभियान में तरनतारन से तीन किलो हेरोइन और एक पिस्तौल की बरामद

Admin

મેંદરડામાં ના માર્કેટિંગ યાર્ડ ના વેપારી સાથે વિશ્વાસઘાત કરનાર આરોપી પકડાયો

Karnavati 24 News

इलाज के लिए आया बंदी फरार, एक दिन पहले ही हुआ था भर्ती

Admin

आ गई वह शुभ घड़ी, 5 अगस्त 2020 को राममंदिर ही नहीं एक नए युग का भी है भूमिपूजन

Admin

બારડોલીના ઇસરોલી ગામમાં બે બંધ મકાનોના તાળાં તૂટ્યા, પરચુરણ સામાનની ચોરી

Karnavati 24 News
Translate »